SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ વિવર્તના ચારે અર્થ શબ્દવિવવાદમાં ઘટતા નથી ક્ષીરથી અન્ય છે તેમ શબ્દને વિકાર અર્થ શબ્દથી અન્ય છે; અને અન્ય હેવાથી બાધના કારણરૂપ કાલુષ્ય આદિ વિઘાતકોથી રહિત એવું જ્ઞાન શબ્દ અને અર્થના ભેદને રજૂ કરે છે. 122. અથાર્થપ્રતિમાસનસમવીઝાસ્ટaહુપદ્ધતિ શબ્દ રૂાથે વિવર્તાઈ, सोऽपि न युक्तः, बाह्यस्य वस्तुनः पदाभिधेयस्य जातिव्यक्त्यादेर्वाक्यवाच्यस्यापि भावनादेः पूर्वप्रसाधितत्वात् , अवयव्यादेश्चादूर एवाग्रे समर्थयिष्यमाणत्वात् । न चेन्द्रजालमायादिवदयथार्थतायामिह किमपि कारणमुत्पश्यामः । 122. (૨) શબ્દ ઇન્દ્રજાલની જેમ અર્થના અસત પ્રતિભાસને દર્શાવે છે – આ છે શબ્દવિવર્તાને અર્થ એમ જે કહેવામાં આવે તો અમે કહીએ છીએ કે તે અર્થ પણ અયોગ્ય છે, કારણ કે પદાભિધેય જાતિ, વ્યક્તિ વગેરે અને વાક્યવાગ્ય ભાવના વગેરે બાહ્ય વસ્તુને પણ પહેલાં અમે પુરવાર કરી છે, વળી અવયવી આદિનું હવે પછી નજીકમાં જ અમે સમર્થન કરવાના છીએ, તથા જેમ ઇન્દ્રજાલની માયા વગેરેની અયથાર્થતામાં કઈક કારણ આપણે દેખીએ છીએ તેમ અહીં અર્થોની યથાર્થતામાં કંઈ જ કારણ આપણે દેખતા નથી. 123. અથાર્થQળ રા: સુmિવિ રગતાળારતયાનવમાત તીર્થ विवर्तवाचोयुक्तिः । इयमपि न साधीयसी, शुक्तिका हि रजतवत् प्रकाशत इति शक्यं वक्तुं, शुक्तराकारसारूप्येण तथाऽवभाससम्भवात् , इह तु शब्दार्थयोरत्यन्तविसदृशवपुषोराकारसमारोपकारणानवधारणात् कथमितररूपेणेतरस्यावभासः, शुक्तिकारजतादिष च बाधकवशात् तथात्वमवगतम् , इह तु न बाधकं किञ्चिद् भवति भविष्यति वेति वर्णितम् । 123, (૩) જેમ છીપ રજતરૂપે ભાસે છે તેમ શબ્દ અર્થરૂપે ભાસે છે એમ શબ્દવિવર્તાને સમજાવતી આ ચતુર વાણી જે તમારી હોય તો તે પણ સારી નથી, કારણ કે છીપ રજતની જેમ ચળકે છે એમ કહેવું શક્ય છે. કેમ ? કારણ કે છીપના આકારનું રજતના આકાર સાથે સારૂ હોઈ છીપ રજત રૂપે ભાસે એ સંભવે છે. પરંતુ અહીં તે શબ્દ અને અર્થના શરીરે અત્યંત વિસદશ હોઈ એકને આકાર અન્ય ઉપર સમારોપ થવાનું કારણ શું છે તેનું અવધારણ હોવાથી કેમ કરીને એકના રૂપથી બીજાને અવભાસ થાય ? છીપરજત વગેરેમાં તે બાધક જ્ઞાનને લીધે જાતનું મિથ્યાપણું જણાય છે, પરંતુ અહી તો કંઈ જ બાધક નથી કે ભવિષ્યમાં થવાનું નથી એમ અમે જણાવ્યું છે. 124. अथ स्वानुवेधमजहत् सत्यामसत्यां वाऽर्थबुद्धिमादधाति शब्द इत्ययं विवर्तार्थः । एषोऽपि सम्प्रत्येव प्रतिक्षिप्तः, शब्दानुवेधविरहिणीनां प्राचुर्येण प्रतिपत्तीनां प्रदर्शितत्वात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy