SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ શબ્દ ઉપર અને અખાસ સંભવ નથી सागरतरङ्गपवनपरिचयचलदलकलतिकालाञ्छितानि स्वच्छेष ज्योत्स्ादातद्युतिषु तुषारगिरिगह्वरगततुहिनशिलाकर्पूरदर्पणेषु प्रतिबिम्बतानि दृश्येरन् । 119. વળી, અધ્યાસ કેટલીક વાર સાદને કારણે થાય છે, શુક્તિકામાં રજતના અધ્યાસની જેમ, કેટલીક વાર અનરંજનને કારણે થાય છે, સ્ફટિકમાં લાક્ષાના અધ્ય સની જેમ. શબ્દ અને અર્થ મૂર્તતા-અમૂર્તતાને કારણે અત્યંત ભિન્ન સ્વરૂપવાળા છે એટલે તેમનામાં સદશ્ય ઘટતું નથી. અનુરંજન પણ તેથી જ દુર્ઘટ છે, કારણ કે શબ્દ અને અર્થ જુદા જુદા દેશમાં રહેલા છે અને જુદી જુદી ઇન્દ્રિય વડે ગ્રાહ્ય છે. પ્રતિબિંબની તો વાત પણ કરવી સુચિકર નથી કારણ કે શબ્દ અને અર્થ એકબીજા દૂર દેશમાં રહેલા હોઈ તેમની પ્રાપ્તિનો અભાવ છે અને જેમની પ્રાપ્તિ નથી તેમનું પ્રતિબિંબ માનતાં, દ્વારકાના ઉદ્યાનમાં રહેતી વાસુદેવની સુંદરીઓનાં મુખકમળો – સાગરના તરંગો પરથી વાતા પવનના સંયોગથી હાલતી વાળની લટોથી શોભતા મુખકમળો – સ્નાના નિર્મળ પ્રકાશવાળા અને તુષારગિરિની ગુફામાં રહેલી તુહિનશિલા પરના કપૂર પણમાં પ્રતિબિંબિત થતાં દેખાય. 120. अथ सर्वयतत्वेन शब्दानामर्थदेशे प्राप्तिरभिधीयते, तर्हि सकलशब्दसार्थसाधारण्यादत्यन्तमध्याससांकर्यमनवधार्यमाणविशेषनियमकारणमापद्यत इत्यलमतिप्रसङ्गन । सर्वथा न सम्बद्धः शब्दाध्यासवादः । 120. જો કહે કે શબ્દ સર્વગત હોઈ, શબ્દોની અર્થદેશમાં પ્રાપ્તિ કહેવાઈ છે, તે અમે કહીશું કે બધા શબ્દ બધા અર્થોને સમાન૫ણે પ્રાપ્ત હોઈ અધ્યાસનું અત્યંત સાંકય આવી પડશે તથા પરિણામે વિશેષનિયમને અનિશ્ચય આવી પડશે, એટલે આ અતિપ્રસંગદેષથી સયું: શબ્દા ધ્યાસવાદ સર્વથા અસંબદ્ધ છે 121. विवर्तवादोऽपि न समञ्जसः । तथा हि ‘विवर्ततेऽर्थभावेन' इति कोऽर्थः ? न तावदर्थात्मना शब्दः परिणाममुपयाति क्षीरमिव दधिरूपेण, परिणामित्वेन विकारितया वा क्षीरादेरिवानित्यत्वप्रसङ्गात् । तथाभावेऽपि च नाद्वैतसिद्धिर्दन इव क्षीरविकारस्य शब्दविकारस्यार्थस्य ततोऽन्यत्वात् , अन्यत्वाच्च बाधकारणकालुष्याधूपप्लवविरहितप्रतीतिसमर्पितभेदत्वात् । 121, શબ્દવિવવાદ પણ અસમંજસ છે, તે આ પ્રમાણે – “શબ્દ અર્થરૂપે વિવર્તન પામે છે (વિવર્તતે અર્થમાનો એને અર્થ ? (૧) એ અર્થ એ નથી કે જેમ દૂધ દહી રૂપે પરિણમે છે તેમ શબ્દ અથરૂપે પરિણમે છે, કારણ કે એમ માનતાં પરિણમીપણાને કારણે કે વિકારી૫ણુને કારણે દૂધની જેમ શબ્દમાં અનિત્યત્વ માનવાની આપત્તિ આવે. અર્થ શબ્દને પરિણામ (Fવિકાર) હેય તે પણ શબ્દ અર્થના અદ્વૈતની સિદ્ધિ ન થાય, કારણ કે જેમ ક્ષીને વિકાર દહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy