SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ અધકણું” વગેરે પદોના અવયવે સર્વથા નિરર્થક નથી प्रयोगः । तुरगश्रोत्रो तु प्रतिपिपादयि षिते 'अश्वकर्णः' इति समस्तप्रयोगः । समस्तप्रयोगेऽपि तदर्थापरित्यागी दृश्यते इति न सर्वात्मना निरर्थका भागाः । 88. જેમ “અશ્વકર્ણ' શબ્દમાં અવયવરૂપ “અવ' અને 'કર્ણ'ના અર્થોને લેપ છે તેમ વાક્યમાં તેના અવયવો રૂપ પદના અને લેપ છે એમ જે તમે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે ‘અવકર્ણ” શબ્દ પ્રકરણવશે ક્યારેક અવયની શકિત તિરહિત થવાથી અવયવોના અર્થને બાજુએ કરી વસ્વન્તર રૂ૫ વ્યકિતને જણાવે છે; પરંતુ સર્વથા સર્વાત્મા અવયવાર્થને અભાવ તે વખતે પણ હેત નથી કારણ કે બીજે પૃથફ કે સાથે સાથે પ્રયોજાય છે ત્યારે તેઓના અર્થનું જ્ઞાન થતું દેખાય છે. “અશ્વ ઉપર આરોહણું કર “કાનમાં કુંડળ છે – અહીં “અશ્વ” અને “કણને પૃથફ પૃથફ પ્રયોગ થયો છે. અવિના કાનનું પ્રતિપાદન કરવાની ઈચ્છા થતાં “અશ્વકર્ણ” એવો સમસ્તપ્રયોગ કરવામાં આવે છે. સમસ્તપ્રયોગમાં “અ” અને “ક” પિતાના અર્થને છોડી દેતા જણાતા નથી. એટલે, અવયવો સર્વથા સર્વાત્મના નિરર્થક નથી. 89. यत्पुनरन्वाख्यानविसंवादात् प्रकृतिप्रत्ययविभागनियमो नावकल्पते इति एतदपि न युक्तम् , आप्ततरोक्तीनां प्रामाण्यात् । त्रिमुनि व्याकरणमिति । पाणिनिमतमेव हि प्रकृतिप्रत्ययविभागमवितथं प्रत्येष्यामः । कियत्यपि चांशे प्रायेण सर्वेषामन्वाख्यातॄणामविवादः । विकरणादिविसंवादमात्रां त्वकिञ्चित्करम् । अतः पारमार्थिकत्वात् प्रकृतिप्रत्ययांशयोः न कल्पनामात्रोण पृथक्करणम् । 89. [ પ્રત્યય, આદેશ, આગમ, ગુણ, વૃદ્ધિ, વણેલો પ, વગેરે ], ભાષાશાસ્ત્રીય રીતે શબ્દને સમજાવવાની પ્રક્રિયાઓ વિસંવાદી હેઈ, પ્રકૃતિ-પ્રત્યય એ વિભાગનિયમ ઘટતા નથી એવું તમે જે કહ્યું તે પણ ઘટતું નથી, કારણ કે વધુ આપ્ત એવા પુરુષોનાં વચનોનું આમાં પ્રામાણ્ય છે ‘વ્યાકરણ ત્રણ મુનિનું સજન છે.” પ્રકૃતિ-પ્રત્યયના વિભાગને જે પાણિનિમાન્ય છે તેને અમે અવિતથ સમજીએ છીએ. કેટલાક અંશમાં તે પ્રાયઃ બધા વ્યાખ્યાતાઓને કોઈ વિવાદ નથી. વિકરણ આદિ વિશેને જ માત્ર વિસંવાદ ( =વિવાદ) છે જે તુચ્છ છે. આમ પ્રકૃતિ પ્રત્યયને વિભાગ પારમાર્થિક હેઈ, કેવળ કલ્પનાથી તેમને વિભાગ કરવામાં આવ્યું નથી. 90. यदप्यवर्णि वर्णसामान्यादपि पदविभागज्ञानं दुर्घटं 'कालेनदन्तिनागाः' इति, तदप्यसारम् , खरस्मरणादीनां पदभेदावगमोपायानां सम्भवात् । 'सराम:' इत्याख्यातस्यान्यत् खरादिरूपं, नाम्नोऽन्यत् । नामत्वेऽपि स इति राम इति च द्वे पदे तयोरन्यद्रूपं, सह रामेण वर्तत इत्येकपदेऽप्यन्यद्रूपम् । अभियोगविशेषवतां सर्व सुभगमिति नाशक्यः पदविभागपरिच्छेदः । 90. વળી, તમે જે જણાવ્યું કે વર્ષો સભાનપણે સરખા જ હેવાથી પદવિભાગનું જ્ઞાન દુર્ઘટ છે, ઉદાહરણુર્થ ‘ાનન્તિના', તે પણ બરાબર નથી, કારણ કે પદને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy