SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પદનું અસત્યત્વ ઘટતું નથી વિભાગ કરવા માટેના સ્વર, સ્મરણ વગેરે ઉપાયો સંભવે છે. “સામ – અહીં વણે એના એ જ હોવા છતાં] જે આખ્યાત હેય [કૃનું પ્ર. પુ બહુવચન હોય] તે તેનું સ્વરાદિ રૂપ જુદું હોય છે. અને જે નામ હોય તો તેનું સ્વરાદિરૂપ જુદું હોય છે. નામમાં પણ જે “a” (અર્થાત “તે') અને “રામ” એ બે પદે હોય તે તે બંનેનું સ્વરાદિરૂપ જુદું હોય છે. અને જે “સદ સોળ વર્તતે રામની સાથે છે એ અર્થમાં “સરા' જે એકપદ (સમાસ) હોય તે તેનું સ્વરાદિરૂપ જુદું હોય છે. આ બધું ભાષાપંડિતેને સમજવું સરળ છે. નિષ્કર્ષ એ કે પદવિભાગનું જ્ઞાન અશક્ય નથી. ____91. यदपि दध्यत्र मध्वत्रेति तथाविधपदरूपादर्शनेऽपि तदर्थसंप्रत्यय इत्युक्तं, सोऽपि न दोषः, यतस्ते एवैते पदे इषद्विकृते, तत्प्रत्यभिज्ञानाच्चेति ત્રિત | 91. “ત્ર' “વત્ર' તેમાં જેવું તેમનું સ્વરૂપ તમે માને છે તેવા સ્વરૂપવાળા પદે (કૃષિ, મધુ, અત્ર) દેખાતા નથી અને છતાં તેમના અર્થનું જ્ઞાન થાય છે, [ માટે પદ વાસ્તવિક નથી] એમ તમે કહ્યું છે, પરંતુ તે દેશ પણ નથી કારણ કે જરાક વિકૃત બનેલા પણ તેના તે જ પદો છે, તે તેના તે જ પદે છે કારણ કે તે પદોને આપણે ઓળખી શકીએ છીએ. 92. अथवा इगन्तदधिमधुपदवत् यणन्तयोरपि विषयान्तरे साधुत्वात तथैव तद्विधाद् व्युत्पत्तुर्यणन्ते अपि पदे अर्थप्रतिपादके भविष्यत इत्यलमेवंप्रायैः कदाशाખ્યાતિઃ | 92. અથવા રુ જેના અને છે એવા દધિ, મધુ પદની જેમ વિષયાંતરે પણ જેના અને છે એવા દગ્ધ, મખ્વ પદને પ્રવેગ પણ સાધુ હેઈ જે રીતે રુ અન્તવાળા દધિ મધુ પદે વ્યુત્પત્તિ ( કયા પદને કયો અર્થ છે એ) શીખનારને જે અર્થ જણાવે છે તે જ રીતે જ અન્તવાળા દમ્, મખ્વ પદે તેને તે જ અર્થ જણાવે છે. [ પદો વાસ્તવિક નથી જેવી ]: ખોટી આશાઓને જણાવવાનું રહેવા દે. . 93. अपि च पदानामसत्यत्वे किमर्थ एष तद्व्युत्पत्तावियान् प्रयत्नो वृद्धैराधीयते ? असत्यमपि सत्योपायतां प्रतिपद्यते इति चेत् , न, अदृष्टत्वात् । अलीकाहिदंशादयः सत्यमूर्छाहेतवो येऽत्रोदाहृतास्ते तथा न भवन्ति, विषाशङ्काया अपि तत्कार्यहेतुत्वात् । शङ्का हि नाम बुद्धिः । बुद्धिश्च न न कारणम् , न चासती बुद्धिः । 93. વળી, જે પદો અસત્ય હેય તે તેમની વ્યુત્પત્તિ માટે વિદ્વાને આટલે પ્રયત્ન કેમ કરતા હશે? સ્લેટવાદી-અસત્ય [ વસ્તુ) પણ સત્યને ઉપાય બને છે. યાયિક-ના, એવુ દેખ્યું નથી અસત્ય સર્પદંશ વગેરેને સત્ય મૂછ વગેરેના હેતુઓ તરીકે જણાવી તેમનાં ઉદાહરણ તમે આપ્યાં છે, પરંતુ સત્ય મૂછ વગેરેના હેતુઓ અસત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy