SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણનગમમાત્ર અથનગમને હેતુ નથી ઘટ–અહીં પ્રત્યયાર્થી એકને એક છે જ્યારે પ્રકૃત્યર્થ જુદો છે જે અર્થ જે શબ્દની સાથે જાય છે તે અર્થ તે શબ્દને છે એવો નિશ્ચય થાય છે. તે પછી ભાગો અસત કેમ ? 86. यत्पुनः 'कूपसूपयूपादौ सत्यपि वर्णानुगमेऽर्थानुगमो न दृश्यते, तेन चाकारणमर्थप्रतीतेवर्णानुगमः' इत्युक्तम् , तदयुक्तम् , यतो नान्वयव्यतिरेकाभ्यामनुत्पन्ना प्रतीतिरुत्पाद्यते, येन कूपादौ तदुत्पादनमाशङ्कयेत । प्रसिद्धायां तु प्रतिपत्तौ वाचकभागेयत्तानियमपरिच्छेदेऽनयोर्व्यापारः । न चैकत्र वर्णानुगमेऽर्थानुगमो दृष्ट इत्यन्यत्रादृश्यमानोऽपि हठादापादयितुं युक्तः ।। 86. કૂપ, સૂપ, ધૂપ, વગેરેમાં પ-વણું એને એ જ છે એવું દેખાય છે પરંતુ તેની સાથે જ એકને એક અર્થ દેખાતો નથી, તેથી અર્થજ્ઞાનનું કારણ વર્ણનગમ નથી” એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે વર્ણના અન્વયવ્યતિરેક વડે, અનુત્પન્ન (અપૂર્વ) અર્થપ્રતીતિ ઉત્પન્ન થતી નથી કે જેથી કરીને ફૂપ” વગેરેમાં તેની ઉત્પત્તિની આશંકા કરવામાં આવે. પરંતુ પ્રસિદ્ધ પ્રતિપત્તિમાં (=અર્થજ્ઞાનમાં ) વાચકના ભાગની ઇયત્તાના નિયમને જાણવા માટે આ અવયવ વ્યતિરેકને વ્યાપાર છે. એક ઠેકાણે વર્ણન અનુગમે અને અનુગમ દેખે એટલે અન્યત્ર ન દેખાતે હેવા છતાં ત્યાં બળજબરીથી તેને ઉત્પન્ન કરે યોગ્ય નથી. 87. रेणुपटलानुगतपिपीलिकापक्तिद्वारकव्यभिचारोद्भावनमपि न पेशलम् , पांसुपटलविकलपिपीलिकापक्तिदर्शनेन तस्याः तत्प्रतीतिकारित्वाभावनिश्चयात् । करिकरभतुरगप्रभृतीनां तु प्रत्येकं व्यभिचारेऽपि बहुप्राणिरूपसामान्यानपायात् तत्कारणमेव धूलिपटलमवगम्यते । 87. ધૂળના ગોટા સાથે કીડીઓની હાર નીકળે છે તેથી કંઈ કીડીઓની હાર ધૂળના ગેટાનું ઉત્પાદક કારણ ન ગણાય એમ કહી વ્યભિચાર આપ યોગ્ય નથી કારણ કે ધૂળના ગોટા, વિનાય કીડીઓની હાર દેખાતી હેઈ ધૂળના ગોટાની પ્રતીતિનું કારણ કીડીઓની હાર છે એમ નિશ્ચયને અભાવ છે. ધૂળના ગોટાનું કારણ કેવળ હાથીઓ કે કેવળ ઘડા કે કેવળ ઊંટ માનતાં વ્યભિચારદેવ આવે [ કારણ કે ઘણી વાર ધૂળના ગેટાનું કારણ કેવળ હાથીએ, કેવળ ઘડાએ કે કેવળ ઊંટ હતાં નથી, ] પરંતુ બહુ પ્રાણું રૂપ સામાન્ય તે ધૂળના ગેટા સાથે ન હોય એવું કદી બનતું નથી, એટલે ઘણું પ્રાણીઓ જ ધૂળના ગેટાને ઉત્પન્ન કરે છે એમ સમજાય છે. 88. यदप्यश्वकर्णादाववयवार्थलोपादन्यत्राप्येवमिति कथितं, तदपि न चतुरश्रम् , अश्वकर्णशब्दा हि कचिदर्थप्रकरणवशात् न्यग्भवदवयवशक्तितया तिरस्कृतावयवार्थवस्त्वन्तरव्यक्तौ न सर्वात्मनाऽवयवार्थाभावः, व्यस्तत्वेन सामस्त्येन वा पुनः प्रयोगान्तरे तदर्थसंप्रत्ययदर्शनात् । 'अश्वमारोह' 'कणे कुण्डलम्' इति व्यस्तयोः Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy