SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્પત્તિવશે પણ વર્ષો અર્થ પ્રત્યાયક નથી , વ્યુત્પત્તિમાં તે જેટલા જે કમમાં વણે જે અર્થને જણાવતા દેખાય તેટલા તે ક્રમમાં અર્થને જણાવશે, એટલે એમાં આ વિકલ્પ ઊભા કરવાની જરૂર જ ક્યાં છે? તેથી કહ્યું છે કે જેટલા જેવા વણે જે અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ જણાયેલા છે તેટલા તેવા વિણે તે જ અર્થનું જ્ઞાન કરાવે છે –- તે જ અર્થને વાચક છે. ____13. तदुच्यते व्युत्पत्तिरेवेयं विचारणीया वर्तते । परावगतिपूर्विका हि शब्दात् स्वयमवगतिः । परावगतौ च के कियन्तः कथं कमर्थं प्रतिपादयन्तोऽनेन दृष्टाः, येभ्यः तथैव तमर्थ प्रतीयादिति दुरधिगमा हि वर्णवर्तनी । यावन्तो यादृशा ये चेत्येवं तावत् प्रभाषसे । कियन्तः कीदृशाः के चेत्येवं यावन्न पृच्छयसे ।। तस्मात् सर्वप्रकारमवाचका वर्णाः ।। 13. शटवाही-तेथी अभे डीये छीमे व्युत्पत्ति से शुछे से किया જોઈએ. બીજાને થયેલા જ્ઞાનપૂર્વક પિતાને શબ્દમાંથી થતું જ્ઞાન એ વ્યુત્પત્તિ. [એક વર્ડ બીજા વડીલને કહે છે કે ગાય લાવ” “ગાય દેહ. તે સાંભળી બીજ વડીલને અર્થશા થાય છે. પછી તે જ્ઞાન અનુસાર તે પ્રવૃત્તિ કરે છે. તેની પ્રવૃત્તિ દેખી બાલ તે બી વડીલને થયેલ જ્ઞાનનું અનુમાન કરે છે, છેવટે તે અનુમિતિ જ્ઞાનને કારણે પોતાને ગા શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. આ વ્યુત્પત્તિ છે. ] બીજાને થતા જ્ઞાનમાં કયા, કેટલા, કે રીતે કયા અર્થનું પ્રતિપાદન કરતા વર્ષે આ માણસે દેખ્યા કે જેમાંથી તે જ રીતે અર્થ પ્રતીત થાય ? એટલે [અર્થને બંધ કરાવવાને ] વર્ણને માર્ગ દુય છે. જેટલ જેવા અને જે એમ તમે કહે છે પણ કેટલા કેવા અને કયા એમ તમે તમારી જાત પૂછતા નથી. તેથી બધી રીતે વર્ણો અવાચક છે. 14. अस्ति चेयं शब्दादुच्चारितात् तदर्थावगतिः, न चेयमकारणिकैव भवितुमर्हति तदस्याः कारणं स्फोट इति कार्यानुमानमिदमस्तु परिशेषानुमानं वा अर्थापत्तिर्वा सर्वथाऽर्थप्रतीतिलक्षणकार्यवशात् कल्प्यमानं तत् कारणं स्फोट इत्युच्यते । स : निरवयवो नित्य एको निष्क्रमक इति न वर्णपक्षक्षपणदक्षदूषणपात्रता प्रतिपद्यते अतश्च स्फोटेोऽर्थप्रतिपादकः ‘शब्दादर्थ प्रतिपद्यामहे' इति व्यवहारात् । भवर हि वर्णजनितसंस्कारोऽर्थप्रतिपादकः । तत्र शब्दादिति प्रातिपदिकार्थोऽनुपपन्नः __ अथ वर्णाः 'शब्द'शब्देनोच्यन्ते, ते चार्थप्रतिपादका इति । इदमन्यथासिद्धम् तथापि शब्दादित्येकत्वं विभक्त्यर्थो न संगच्छते, 'शब्देभ्यः प्रतिपद्यामहे' इ व्यवहारः स्यात् । स्फोटात्मनि तु शब्देऽर्थप्रतिपादके इष्यमाणे शब्दादि प्रातिपदिकार्थो विभक्त्यर्थश्च द्वयमप्युपपन्नम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy