SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ફોટવાદે 14. “અને ઉચ્ચારાયેલ શબ્દમાંથી તે શબ્દના અર્થનું જ્ઞાન તે થાય છે. અર્થનું આ જ્ઞાન કારણ વિનાનું હોય એ મેગ્ય નથી. તેથી તેનું કારણ ફેટ છે–આ કાર્યાનુમાન હે, કે પરિશેષાનુમાન છે, કે અર્થાપત્તિ છે. [ પ્રથમ અર્થજ્ઞાનસ્થ કાર્ય માત્ર ઉપરથી તે અર્થજ્ઞાનના કારણમાત્રનું જ્ઞાન થાય છે, પછી શાબલેય આદિ વિશેષશૂન્ય ગોત્વને જેમ અસંભવ છે તેમ નિર્વિશેષ કારણમાત્રને પણ અસંભવ હેઈ અને અગાઉ જણાવી ગયા તેમ વર્ણોને કારણત્વને પ્રતિષેધ કરાયો હે ઈ અને અન્યત્ર કારણવ હોવાને કોઈ પ્રસંગ ન હેઈ ફેટ જ કારણ છે એમ કલ્પવું એ પરિશેષાનુમાન છે. આમ કારણમાત્રનું જ્ઞાન કાર્યાનુમાનથી થાય છે અને કારણવિશેષનું જ્ઞાન પરિશેષાનુમાનથી થાય છે. આવા કાર્યાનુમાન સહિતના પરિશેષાનુમાનને કેટલાક અથપત્તિ કહે છે. ] સર્વથા અર્થજ્ઞાનરૂપ કાયને આધારે કલ્પવામાં આવતું તે અર્થતાનનું કારણ ફેટ કહેવાય છે. તે સ્ફટ નિરવયવ, નિત્ય, એક અને કમરહિત છે એટલે વર્ણપક્ષનું નિરસન કરવામાં દક્ષ દૂષણ માટેની પાત્રતા સ્ફોટ પામતા નથી. તેથી, ફેટ અને પ્રતિપ્રાદક છે. વળી, ફીટ અર્થને પ્રતિપાદક છે, કારણ કે શબ્દમાંથી અમને અર્થનું જ્ઞાન થાય છે એમ આપણે બોલીએ છીએ. આપ વર્ણજનિત સંસ્કારને અર્થપ્રતિપાદક માનો છો પરંતુ “શબ્દમાંથી' એમ જે કહેવામાં આવ્યું છે તેમાં જે પ્રાતિપદિકર્થ [ શબ્દવડે છે તે સંસ્કારમાં ઘટતો નથી [ કારણ કે સંસ્કાર ‘શબ્દ શબ્દને વાગ્ય નથી, વિભકત્ય એકત્વ તે સંસ્કાર એક હાઈ સંસ્કારમાં ઘટે છે. ] જે કહે કે વર્ષો શબ્દ શબ્દથી વાચ્ય છે અને તેઓ જ અર્થ પ્રતિપાદક છે તો તે દલીલ ખોટી છે, તથાપિ [ અમે વધારામાં કહીએ છીએ કે ] “શબ્દમાંથી' એમાં રહેલું એકવ જે વિભકત્ય છે તે અહીં સંગતિ પામતું નથી, “શબ્દોમાંથી અર્થ જાણીએ છીએ' એમ બોલવું જોઈએ. પરંતુ સ્ફોટરૂપ શબ્દને અર્થપ્રતિપાદક ઈચ્છવામાં આવતાં શબ્દમાંથી' એમાં જે પ્રાતિપાદિકાર્થ છે તે (અર્થાત શબ્દ શબવાસ્થત્વ - શબ્દવ) અને જે વિભકત્યર્થ છે તે (અર્થાત એકત્વ): બંને ઘટે છે. 15. નનું સ્પોટ: “જ્ઞાનોરતે, જિં તુ વM ga | “ોત્રકળે બા'રા: પ્રસિદ્ધ: | તે શ્રોત્રગ્રહણ:' રૂતિ [રા મા I नैतदेवं, शब्दत्वस्यापि श्रोत्रग्रहणात्मनो भावात् , निर्झरझाङ्काररवप्रभृतीनां च सत्यपि श्रोत्रग्रहणत्वे शब्दकार्यनिर्वर्तकत्वानुपपत्तेः । तस्माद् यतोऽर्थप्रतिपत्तिः स शब्दः । अर्थप्रतिपत्तिश्च स्फोटादेव, न वर्णेभ्य इति स्फोट एव शब्दः । 15. શંકાકાર –“શબ્દ શબ્દ વડે ફેટ વાચ્ય નથી, પરંતુ વર્ષે જ વાય છે. શ્રેત્ર દ્વારા જેનું ગ્રહણ થાય છે તે અર્થને માટે જ “શબ્દ શબ્દ પ્રયોગ પ્રસિદ્ધ છે અને વર્ણનું જ શ્રેત્ર દ્વારા ગ્રહણ થાય છે. ફેટવાદી–ના, એવું નથી, કારણ કે શબ્દાવનું પણ ગ્રહણ શ્રેત્ર વડે થાય છે, વળી ઝરણાને ખળખળ અવાજ વગેરેનું પણ ગ્રહણ શ્રેત્ર વડે થાય છે, છતાં શબ્દકાર્યનું (=અર્થજ્ઞાનનું) જનકત્વ તેમનામાં ઘટતું નથી, તેથી જેમનામાંથી અર્થજ્ઞાન થાય તે શબ્દ. અર્થશાન સ્કેટમાંથી જ થાય છે, વર્ણોમાંથી થતું નથી. એટલે ફેટ જ શબ્દ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy