SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ પણુ નાશક સામગ્રીને અપીન ૨૧૧ 106. વળી, સત્વ અને નિત્યને વિરોધ હેઈ, સત્ત્વની પ્રતીતિ દ્વારા જ નિત્યત્વનું નિરાકરણ થઈ જાય છે – જેમ એકચંદ્રની બુદ્ધિ દ્વારા દિચંદ્રનું નિરાકરણ થઈ જાય છે તેમ –એમ જે તમે કહ્યું તે પણ નિરાકૃત થઈ થયું. ___107. यदप्यभाणि नाशं प्रत्यनपेक्षत्वात् क्षणिकाः पदार्था इति तदपि यत्किञ्चित् , द्रुघणादिव्यवहारान्वयव्यतिरेकानुविधायिनस्तत्कार्यस्य घटाद्यभावस्य विस्तरतः प्रमाणचिन्तावसरे प्रसाधितत्वात् । प्रध्वंसाभावश्च विनाश इत्युच्यते । 107. પિતાના નાશને માટે કોઈ કારણની અપેક્ષા રાખતા ન હોવાથી પદાર્થો ક્ષણિક છે એમ જે તમે કહ્યું તે પણ તુચ્છ છે, કારણકે મુગર આદિના વ્યવહાર સાથે અન્વયવ્યતિરેક ધરાવતું મુગર આદિનું ઘટ આદિના અભાવરૂપ જે કાર્ય તેની સિદ્ધિ પ્રમાણ વિચારણાના પ્રસંગે અમે વિસ્તારથી કરી છે. પ્રધ્વસાભાવ એ વિનાશ છે એમ અમે કહીએ છીએ. 108. નશ્વરાનશ્વરત્નાવિલક્થાતુ ન સાધવ: | सामग्रयधीनः प्रध्वंसः भावानामात्मलाभवत् ॥ मुद्गरादिसामग्रया घटस्य किं क्रियते ? मृत्पिण्डादिसामग्रया किमस्य क्रियते ? आत्मलाभ इति चेत् , अनयाऽप्यात्महानं करिष्यते । 108. પદાર્થો નવર છે કે અનશ્વર છે વગેરે વિકલ્પ બરાબર નથી. પદાર્થોની ઉત્પત્તિ જેમ સામગ્રીને અધીન છે તેમ પદાર્થોને નાશ પણ સામગ્રીને અધીન છે. બૌદ્ધ – મુગર આદિ સામગ્રી વડે ઘટનું શું કરાય છે ? યાયિક-– મૃપિંડ આદિ સામગ્રી વડે ઘટનું શું કરાય છે ? બૌદ્ધ–ઘટની ઉત્પત્તિ કરાય છે યાયિક– મુગર આદિ સાગ્રી વડે ઘટને નાશ કરાશે. 109. ननु नश्वरश्चेत् तत्कारणमफलम् , अनश्वरत्वे त्वशक्तमिति । उत्पत्तावपि तुल्योऽयं प्रलापः । भवनस्वभावश्चेत् घटः स्वत एव भवति, कि दण्डादिकारकसामग्रया ? अभवनस्वभावस्तु कर्तुमशक्यः, खरविषाणवदिति । 109. બૌદ્ધ – વસ્તુ નવર હોય તે નાશના કારણનું કંઈ પ્રયોજન નથી. વસ્તુ અનશ્વર હોય તે નાશનું કારણ નાશ કરવા અશક્ત છે નયાયિક- વસ્તુની ઉત્પત્તિની બાબતમાં પણ આ જ વાત કહી શકાય. ઘટને સ્વભાવ ઉત્પન્ન થવાને હોય તો તે સ્વતઃ જ ઉત્પન્ન થાય, દંડ આદિ કારકસામગ્રીનું શું પ્રયોજન ? જે તેને સ્વભાવ ગધેડાના શિંગડાની જેમ ઉત્પન્ન ન થવાને હેય તે તેને ઉત્પન્ન કરવો સામગ્રીને માટે અશક્ય છે. 110. कारकव्यापारकार्यत्वदर्शनात् अपर्यनुयोग एष इति चेत् , विनाशे च समः समाधिः, उत्पत्तिवत् विनाशस्यापि कारकान्वयतिरेकानुविधायित्वात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy