SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા શરીરમાં રહેતા નથી એમ માનવામાં શું પ્રમાણ છે ? ૨૩૫ - બૌદ્ધ-તે શરીરમાં રહેતું નથી તેમાં શું પ્રમાણ છે? તૈયાવિક–આને ઉત્તર અમે આપીએ છીએ જે તે શરીરની અંદર રહેતો હોય તે બે જ વિક, સંભવે -તે કાં તે શરીરના એક દેશમાં રહે કાં તે આખા શરીરને સંપૂર્ણ ભરીને રહે તેમાં આખા શરીરને પૂર્ણ ભરીને આત્મા રહેતે હેય તે શરીરપરિમાણ આત્મનું જ પરિમાણ થતું હોવાથી બાલ, યુવા અને સ્થવિરના શરીરની જેમ પહેલાંની રીતે પરિમાણ જુદુ જુદુ થતાં આભા જુદે જુદે બનતો હોવાથી ફરી ૫છી પ્રતિસ ધન આદિ કાર્યોના અભાવની આપત્તિ આવશે. વળી, હાથી મછરના શરીરની પ્રતિ કમં પરિણામને પરિણામે થતાં આત્માને સંકેચ-વિકાસ પ્રાપ્ત થાય અને સંકોચ વિકાસ તો તેના નિત્યને વિરોધી છે. હવે જે આજે શરીરના એક દેશમાં રહેતા હોય તે તે જે અવયનાં ન રહેતો હોય તે અવયવ આત્મરહિત હોવાથી મૃત શરીરના અવયવોની જેમ તે અવયવોને પિતાની ઈચ્છા મુજબ તે વિનિયોગ કરી શકે નહિ અને તે અવયવો લાકડા જેવા જડ બની જાય ___152. प्रदीपवदेकदेशवृत्तेरप्यात्मनः सकलशरीराधिष्ठातृत्वमिति चेत् , वर्तिप्रदेशोपचिततेजःपिण्डवदेकत्र शरीरावयवे सविशेषचतन्यसंवित्तिः स्यात् । अस्त्येव हृदयदेशे तदतिशय इति चेत, न, अनुपलम्भात् । दहनहिमकृपाणादिस्पर्शेषु हि न हृदयस्य प्रदेशान्तरस्य वा शरीरे वेदनाविशेषं पश्यामः । तस्मान्न हृत्पुण्डरीके दीपवदवस्थानमात्मनः । अत एव 'अङ्गुष्ठमात्रां पुरुषं निश्चकर्ष यमो बलात्' इति व्यासवचनमनेवंपरमवगन्तव्यम् ।। 152. બૌદ્ધ –જેમ પ્રદીપ ઓરડાના એક દેશમાં રહેતો હોવા છતાં આખા એરડાને પ્રકાશિત કરે છે તેમ આમા શરીરના એક દેશમાં રહેતા હોવા છતાં આખા શરીરનું નિયંત્રણ – અધિષ્ઠાન કરે છે. યાયિક – આમ માનવું બરાબર નથી, કારણ કે તેમ માનીએ તે જેમ વાટની જગ્યાએ પુષ્ટ તેજને પિંડ દેખાય છે તેમ એક શરીરવયવમાં સવિશેષ ચૈતન્યને અનુભવ થાય, [ પરંતુ એવો અનુભવ થતો નથી. ]. બૌદ્ધ – હદયદેશમાં ચૈતન્યને અતિશય હોય છે. નયાયિક – આમ કહેવું યોગ્ય નથી, કારણ કે હૃદયદેશમાં ચૈતન્યના અતિશય અનુભવ થતું નથી. અગ્નિ, હિમ, કૃપાણ આદિને સ્પર્શ થતાં શરીરમાં હૃદયને કે પ્રદેશાનરને વિશેષ વેદના થતી દેખાતી નથી. હપુંડરીકમાં દીપની જેમ આત્માનું અવસ્થાન નથી. તેથી જ “અંગુઠમાત્ર પુરુષને યમે બળપૂર્વક (હૃદયદેશમાંથી) બહાર ખેંચી કાઢયે' એ વ્યાસવચન આતનપરક નથી એમ સમજવું. 15. વરિ તું મને વાતૃભુરિમાળસ્થાશુ સંવરત: ફારસાવિટાઢस्वमात्मनः कथ्यते, तथाऽपि सहसैव चिरपोषितागतदयितजनदर्शनोद्गतसकलशरीर Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy