SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ વેદાર્થને નિર્ણય કરવામાં સહાયભૂત નથી એ પૂર્વપક્ષ ૯૩ 186. વ્યાકરણ વેદાંગ છે એ શ્રદ્ધા છોડી દઈને પિતાની ઇચ્છા મુજબ જ અધીત વ્યાકરણ વડે પૂર્વોકત કાર્યસિદ્ધિ થતી હોઈ ઇતરેતરાશ્રયદોષ નથી આવતે એમ કેટલાક કહે છે. તેમને અમે પૂછીએ છીએ કે શું નાટક, પ્રકરણ વગેરે કાવ્યને ઉપયોગી સંસ્કૃતભાષાવિશેષના પરિજ્ઞાનને માટે જ પ્રાકૃત વ્યાકરણની જેમ સંસ્કૃત વ્યાકરણ ભણવું જોઈએ ? જે હા, તે બનેમાં વેદાનંગત્ર સમાનપણે હેવાથી પ્રાકૃત વ્યાકરણ પ્રસિદ્ધ શબ્દવ્યવહાર અનુસાર વૈદિક શબ્દની વ્યુત્પત્તિ આવી પડે છે, પરિણામે દુઃસ્થત્વ વધારે થાય. વળી, જેને વ્યાકરણનું જ્ઞાન પણ હેય, “સાધુ શબ્દ વડે બોલવું જોઈએ એવો ઉપદેશ પણ જેણે સાંભળ્યું હેય, જે વેદાર્થોનુષ્ઠાનપરાયણ પણ હોય, કૃતબુદ્ધિ પણ હોય શ્રોત્રિય પણ હોય અને શ્રદ્ધાળ પણ હેય એ સાધુ શબ્દ વડે જ બોલતે જે એક પણ પુરુષ તમે જોયું હોય તે સાચે જ કહે અને અનેક અર્થક્રિયાઓના સાધનભૂત એ ઘણું વ્યવહાર કરતા તેના પરિચિત અનુચર વર્ગને કેળ સાધુ શબ્દના પ્રયોગમાં જ કુશળ કલ્પવો ન જોઈએ. આમ એ ( અર્થાત સાધુ શબ્દ જ બોલનારે) ક્યાંથી મળે? [ ન જ મળે. ] તેથી વૃદ્ધવ્યવહાર દ્વારા વેદાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી. 187. કથ વ્યારામેa àાર્થવ્યુત્પત્તી કપાતાં પ્રતિપસ્થિતે રૂતિ મન્ય, तदपि कथमिति चिन्त्यम् । न हि विवरणकार इव पाणिनिर्वेदं व्याचष्टे । व्याचक्षाणोऽपि वा परिमितदर्शिन्यस्मादृशे द्वेषादिदोषकलुषितमनसि तस्मिन्नस्मदादीनां वेदार्थ बुभुत्समानानां कीदृशा विस्रम्भः ? किं यथैष व्याचष्टे तथैव वेदार्थः, अन्यथावेति । 187. વ્યાકરણ જ વેદાર્થમાં વ્યુત્પત્તિ કરાવનાર ઉપાય બનશે એમ જે તમે માનતા હે છે તે કેવી રીતે વ્યુત્પત્તિ કરાવે છે એ વિચારવું જોઈએ. વિવરણકારની જેમ તે પાણિનિ વેદનું વ્યાખ્યાન કરતા નથી. અને વિવરણકારની જેમ તે વ્યાખ્યાન કરતા હોય તે પણ પરિમિત દર્શનવાળા, દ્વેષ આદિ દેષોથી કલુષિત મનવાળા આપણુ જેવા તેમનામાં વેદાયને જાણવાની ઇચ્છાવાળા આપણને બધાંને કેવી શ્રદ્ધા થાય ? શું તે જેવી વ્યાખ્યા કરે છે તે જ વેદાથ હશે કે અન્યથા હશે એવી શંકા મનમાં રહ્યા જ કરે. 188. Jદ્ર તુ સાર્વસાધુરાદવિવેકરાળ થાળ વારni વેઢાર્થઘુत्पत्तेरित्युच्यते, तत्रापि स्वातन्त्र्येण वेदस्येव व्याकरणस्य शास्त्रत्वानुपपत्तरङ्गत्वप्रसिद्धेश्च वैदिकविध्यपेक्षितार्थसम्पर्कित्वमस्य नूनमेषितव्यम् । तत् कस्य विधेः शेषतया व्याकरणमबतिष्ठेतेति वाच्यम् । साधुभिर्भाषितव्यमसाधुभिर्नेत्यनयोरेव विधिनिषेधयोरिति चेद् नन्वेतावेव विधिनिषेधौ तावद्विचारयामः । किं प्रकरणे पठितौ किमनारभ्याधीतौ क्लुप्ताधिकारौ कल्प्याधिकारौ वेति ? आस्तां चेदम् । वितता खल्वियं चिन्ता । साध्वसाधुशब्दस्याप्रसिद्धत्वात् किंविषयाविमौ विधिनिषेधौ स्यातामितीदमेव चिन्त्यताम् । 'श्रीहिभिर्यजेत' 'न कलज भक्षयेत्' इति व्रीहिकलजस्वरूपस्य लोकतोऽवगतो तद्विषयविधिनिषेधावबोधेन दुर्घटः । इह तु ब्रीहय इव कलञ्जमिव न साध्वसाधु Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy