SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ શરીરવિષયક મતાન્તરે રહી શકે જ નહિ, એટલે ન્યાય-વૈશેષિકે કહે છે કે તે બંને એક જ દેશમાં કયાં રહે છે? તંતુઓ અંશુઓમાં રહે છે અને પટ તંતુઓમાં રહે છે. આમ તેમણે દેશને અર્થ સમાયિકારણ કર્યો. હવે જો તેઓ એમ માને કે અંશુઓ તંતુઓનું અને પટનું પણ સમવાયિકારણ બની શકે છે તે તંતુ અને પટ એ બે મૂર્ત દ્રવ્ય એક દેશમાં રહેવાની આપત્તિ આવે. એટલે તેઓએ ઉપર વર્ણવેલ કમ સ્વીકાર્યો છે] તેથી, આમ અનેક આત્મા એમાં સમાયસંબંધથી રહેતા ધમધમરૂપ સંસ્કારોને વિપાકને અનુરૂપ થતી ઈશ્વરેચ્છાથી પ્રેરાતા પરમાણુઓની ક્રિયાની આનુપૂર્વીથી ઉત્પન્ન થતાં કથણુક વગેરે કાર્યોને ક્રમે શરીર આદિ અવયવીઓની ઉત્પત્તિ થાય છે એ સ્થિર થયું. 163. પિરીતાનિ તુ મનાતાળ પ્રમાણવિરુદ્ધાનિ | તથા હિ– નિત્યमेव शरीरादि अनुत्पत्तिधर्मकमिति प्रत्यक्षविरुद्धम् । पृथिव्यादेरप्यवयवसन्निवेशविशिष्टत्वात् कार्यत्वमितीश्वरसिद्धौ निर्णीतम् । आकस्मिकत्वमपि शरीरादेः कार्यस्य न युक्तम् , कारणनियमोपलम्भादनिमित्तायाश्च भावोत्पत्तेरनुपपत्तेः । अभावाद् भावोत्पत्तिरपि ताटगेवेति । त्रिगुणात्मकप्रधानविकारमहदहंकारादिकारणकत्वमपि कार्यस्य पृथिव्यादेः प्रागेव प्रपञ्चतः प्रतिषिद्धम् । अनारब्धावयविरूपकार्याः परमाणव एवैते सञ्चयविशिष्टाः सन्तो लोकयात्रां वहन्तीत्येतदपि न समीचीनं, सञ्चयस्य भेदाभेदविकल्पाभ्यामनुपपद्यमानत्वात , परमाणूनां चातिसौक्षम्यादप्रत्यक्षत्वात् । पोद्गलिककार्यपक्षेऽपि पर्यायान्तरेण परमाणूनां कथनम् अप्रामाणिकम् । शब्दविवर्तत्व तदनुगमाग्रहणादनुपपन्नम् । परमात्मोपादानत्वमपि न सम्भवति, तस्यैव निष्प्रमाणकत्वात् । न च 'न कदाचिदनीदृशं जगत्' इति पादप्रसारिकामात्रं कर्तुमुचितं, सर्गप्रलयप्रबन्धस्य समर्थितत्वादिति । अतश्च पक्षान्तरदुर्बलत्वा द्यथोदितः सिद्धयति भूतसर्गः । तं यस्तु पश्यन्नपि निनुवीत तस्मै नमः पण्डितशेखराय ।। " 163 એનાથી વિપરીત મતાન્તરો પ્રમાણવિરુદ્ધ છે, જેમકે શરીર વગેરે અનુત્પત્તિધર્મક હેઈ નિત્ય જ છે એ માન્યતા પ્રત્યક્ષ વિરુદ્ધ છે પૃથ્વી વગેરે પણ અવયના સન્નિવેશવિશેષ હોઈ કાર્ય છે એ ઈશ્વરસિદ્ધિમાં અમે પુરવાર કર્યું છે શરીર વગેરે કાર્ય આકસ્મિક છે એ મત પણ યોગ્ય નથી કારણ કે અમુક કારણ અમુક કાર્યને ઉત્પન્ન કરે છે એ આપણે દેખીએ છીએ અને ભાવરૂપ વસ્તુની ઉત્પત્તિ કારણ વિના થવી ઘટતી નથી. અભાવમાંથી ભાવની ઉત્પત્તિ પણ તેવી જ છે – ઘટતી નથી. પૃથ્વી આદિ કાર્યાનું કારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy