SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ તે અતીત અને અનાગત બને કાળમાં અનુસ્મૃત એક છે ૨૧૫ 118. બૌદ્ધ પૂર્વકાલ અને અપરકાલ એ બે પરસ્પરવિરોધી છે એટલે તે બને એક જ વસ્તુમાં રહે નહીં, કાળભેદથી વસ્તુ પણ ભિન્ન થાય છે. ય વિક– ના, એવું નથી કારણ કે કેયૂર, કિરીટ, કટક, કુંડળ આદિ ભિન્ન હોવા છતાં તેમને ધારણ કરનાર દેવદત્ત તે એક છે, અભિન્ન છે. અવયવીનું અસ્તિત્વ છે કે નહિ એની પરીક્ષા કરવી એ અન્ય વાદમાં ( ચર્ચામાં) પ્રવેશ કરવા બરાબર છે; અપવર્ગ આહ્નિકમાં વિસ્તારથી અવયવીને અમે પુરવાર કરીશું, એટલે એ પરીક્ષા અહીં રહેવા દે. બૌદ્ધ– કુંડળ આદિમાં પરસ્પરવિધ ન હોવાથી તેઓ એક સ્થાને રહે છે. નૈયાયિક– ના, એવું નથી, કારણ કે તમે તેમની વચ્ચે લાક્ષણિક વિરોધ તે સ્વીકાર્યો છે. પરસ્પરને પરિહાર કરીને બધી વસ્તુઓ પિતાના સ્વરૂપને- આત્માને વ્યવસ્થિત કરે છે એમ કહેનાર આપ કુંડળ આદિમાં પરસ્પરવિધ સ્વીકારે છે. 119. નનું પૂરાઢીનાં વિરોધેડપિ તદ્દાડવાનાઢે વરસવૃધિત્વમસ્યુપपद्येतापि । भूतवर्तमानयोस्तु युगपदसन्निधानात् कथं तद्विशिष्टता स्तम्भादेरुच्यते । प्रतीयते च द्वौ कालौ, न च सन्निहिताविति चित्रम् । किं भूतोऽपि काल इदानीमस्ति ? मैवम् , नासावस्तीत्युच्यते, अपि त्वासीदिति । अस्तीत्युच्यमानः वर्तमान एव स्यात् , न भूतः । हन्त ! तर्हि भूतो भूतत्वादेव नेदानीमस्तीति कथं प्रतिभासते ? भूतत्वेनैवेति ब्रमः । भूतः कालो भूततया गृह्यते, वर्तमानो वर्तमानतयैवार्थस्तूभयानुगत एक एव, तथा ग्रहणात् । 19. બૌદ્ધ– કેયૂર વગેરેમાં પરસ્પરવિરોધ હોવા છતાં તે વખતે [બધાંની યુગપત] અવસ્થિતિ હોઈ તેમને એક દેવદત્ત સાથે સંબંધ ઘટે પણ ખરો. પરંતુ ભૂતકાલ અને વર્તમાન કાલ બન્નેનું યુગપત હેવું (=સન્નિહિત હેવું) અસંભવ હેઈ, કેવી રીતે સ્તંભ આદિ તે બનેથી વિશિષ્ટ છે એમ કહેવાય ? બે કાળની પ્રતીતિ થાય છે અને તે બે સન્નિહિત નથી એ તો વિચિત્ર કહેવાય ? શું ભૂતકાલ ભૂત (=અતીત) હોવા છતાં અત્યારે છે ? નાયિક– ના, એવું નથી. તે છે' એમ કહેવાતું નથી, પરંતુ તે હતો' એમ કહેવાય છે. તે છે એમ કહેવાય તો એ વર્તમાન બની જાય, ભૂત ન રહે. બૌદ્ધ અરે જે ભૂતકાલ ભૂત હોવાને કારણે અત્યારે નથી તે પછી તે જ્ઞાનમાં ભાસે છે કેવી રીતે ? યાયિકઅમે કહીએ છીએ કે તે ભૂતકાલ ભૂતરૂપે જ ભાસે છે. ભૂતકાળ ભૂત તરીકે જ પ્રહાય છે, વર્તમાનકાલ પણ વતમાન તરીકે જ પ્રહાય છે, અર્થ (=વસ્તુ ) તે ઉભય કાળમાં અનુસ્મૃત હેઇ, એક જ છે, કારણકે તે એક તરીકે જ ગૃહીત થાય છે. 120, નનુ મૂતચેઢાનીનમાવત તષિર્થ જ્ઞાનમનન સ્થાત , R. धर्मिणस्तदवच्छिन्नस्य ज्ञानजनकस्य भावात् । भूतः कथमवच्छेदक इति चेत् Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy