SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતૃતા પોતે જ શાહ અને ગ્રાહક એ ઉએકમત ૧૫૧ 13. પિતાને નિપુણ માનનારા [ ઉમ્બેક વગેરે ] કહે છે કે તે પછી ભલે જ્ઞાતૃતા પિતે જ ગ્રાહ્ય અને ગ્રાહક હો, પરંતુ તે જ્ઞાતૃત માં વિષયરૂપ ઉપાધિને કારણે ભેદ પડે છે જ. ઘટથી અવચ્છિન્ન જ્ઞાતૃતા ગ્રાહ્ય છે, પરંતુ શુદ્ધ જ્ઞાતૃતા ગ્રાહક છે. [જ્યારે ઘટ આદિને વિષય કરનારી જ્ઞાતૃતા ગ્રાહ્ય હોય છે ત્યારે જ ત્યાં આત્માને વિષય કરનારી જ્ઞાતૃતા ગ્રાહક હોય છે, જેમકે “હું ઘટને જાણું છું'.] “હું ઘટને જાણું છું” એને શું અર્થ છે ? એને અર્થ છે-ધટને જાણતા આત્માને હું જાણું છું. હું ઘટને જાણું છું એમાં સંવિત “અસ્મત'– શબ્દના ( =હું” શબ્દનો પ્રયોગના અનુપ્રવેશને પામેલી હેવાથી આમ ઘટે છે. અન્યત્ર તે શુદ્ધ વિષયનું જ ગ્રહણ થાય છે, જેમકે “આ ઘટ છે.” આ તેમની વાત સરળ બુદ્ધિવાળાઓને છેતરવા માટે જ છે, કારણ કે ખરેખર તે “આ ઘટ છે” એમાં જેમ સંવિત ઘટમાત્રપ્રવણ છે તેમ “અસ્મતું શબ્દના પ્રયોગને અનુપ્રવેશ પામેલી હોય ત્યારે પણ અર્થાત “હું ઘટને જાણું છું” એમાં પણ સંવિત ઘટપ્રવણ હોય છે, ભેદ આટલે જ કે પહેલાં કેવળ ધટનું પ્રહણ હોય છે, પણ અત્યારે તે જ્ઞાનવિશિષ્ટ ઘટને અવમર્શ છે (- જેને હું જાણું છું તે ઘટ છે.) 14. ननु विभज्यमानायां प्रतीतौ घटोऽयमिति तावद्विषयग्रहणं, जानामीति तु ज्ञानग्रहणमपि भवतु नाम । अहमिति तु कस्य ग्रहणम् ? न चैकस्यामेव प्रतीतावंशविभागेन प्रामाण्यमप्रामाण्यं वा वक्तुं युक्तम्-घटमिति जानामीति च प्रमाणम् , अहमिति तु न प्रमाणमिति । तस्मादत्र ज्ञातुरवभासोऽभ्युपेयः । 14. વિજ્ઞાનવાદી–ભેદ પામતી પ્રતીતિમાં ‘આ ઘટ છે' એ ભાગ વિષયગ્રહણ છે, પરંતુ “જાણું છું' એ ભાગ જ્ઞાનગ્રહણ પણ છે. | મીમાંસક – હું' એ ભાગ કોનું ગ્રહણ છે ? વળી, એક જ પ્રતીતિમાં અશવિભાગથી પ્રામાણ્ય-અપ્રમાણુ જણાવવું યોગ્ય નથી, “ઘટનેઅને “જાણું છું' એ પ્રમાણુ પરંતુ “હું” એ અપ્રમાણ એમ કહેવું બરાબર નથી. તેથી જ્ઞાતાને અવભાસ સ્વીકારવો જોઈએ. - 15. ૩મત્ર તૈયાં પ્રતીતાવામન: વાત નૃતા જ સ્થાતામિતિ | यस्तूपाधिस्त्वयोन्नेतुमुपक्रान्तः सोऽयं न घटते, घटप्रवणत्वात् 'अहं घटं जानामि' इति प्रतीतेः। विभज्यमानत्वेऽपि घटमिति जानामीति चांशद्वयं विशेषनिष्ठमेव जातम् । अहमिति स्वयमंशो यद्यात्मविषयो इष्यते तर्हि स एव शुद्धोऽवशिष्यते ग्राह्यः ग्राहकश्चेति । नावस्थाकृतस्तद्भेदः समर्थितः स्यात् । भेदाभावेन चैकस्यैव ग्राह्यग्राहकभावमनुपाधिकमभिदधता विज्ञानवादवम संश्रितं स्यात् । तस्मादहंप्रत्ययस्य ग्राहकाद्भिन्न ग्राह्यमभिधित्सता शरीरमेव ग्राह्यमभ्युपगन्तव्यम् । 15. નૈવિક – અહી અમે તૈયાયિકોએ અગાઉ કહ્યું છે કે એક જ પ્રતીતિમાં આત્મા કર્તા અને કર્મ બને ન હોય. જે ઉપાધિ તમે (ઉમ્બક) કલ્પી છે તે ઉપ ધિ ઘટતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy