SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ધારાવાહી પ્રત્યક્ષને વિષય સ્થાયી છે. ૨૨૭ कियान् काल इति चिन्त्यताम् , निमेषकृतस्यापि दर्शनविच्छेदस्यानवकाशात् । यावद्धि दर्शनं न विच्छिन्नं तावान् वर्तमानः काल इति तद्ग्रहणेन स्थैर्य गृहीतं भवति, न क्षणिकत्वम् । 136 વળી, અનિમેષ દૃષ્ટિથી જોનારને અત્રુટિત સત્તાવાળા સ્તંભ આદિ પદાર્થોને ગ્રહણ કરનારું [ધારાવાહી] પ્રત્યક્ષ ઘટે છે. તેને કેવી રીતે ક્ષણિગ્રાહી કહેવાય ? અતીત અને અનાગત બે ક્ષણે અસનિહિત હેવાથી તેની પ્રત્યક્ષગ્રાહ્યતા ઘટતી ન હોવાને કારણે અને વર્તમાન ક્ષણ અતિ સૂમ હેવાને કારણે તત્કાલગ્રાહી પ્રત્યક્ષ વડે ક્ષણિકત્વ જ ગૃહીત થાય છે એમ તમે જે વિકલ્પ કર્યો છે તે ઘટતું નથી. ભલે અતીત અને અનાગત કાળનું ગ્રહણ ન થાઓ, પરંતુ ત્યાં અનિમેષદર્શનમાં વર્તમાન જ કેટલે લાંબો] કાળ છે એ વિચારવું જોઈએ, કારણ કે નિમેષકૃતિ દર્શનવિચ્છેદને અહીં અવકાશ નથી જ્યાં સુધી દર્શ. નને વિચ્છેદ ન થાય ત્યાં સુધી વર્તમાનકાળ જ છે, એટલે તેના ગ્રહણથી સ્થિરતા રહીત થાય છે, ક્ષણિક્તા નહિ. 137. નનું તાવાની વાઢ: ક્ષણસમુદાયો મવતિ, ન ક્ષણ: | "શ્ચના एव वर्तमानो भवति । ततः पूर्वापरौ क्षणावतीतानागतौ भवतः, तयोश्च न ग्रहणमित्युक्तम् । भो महात्मन् ! सिद्धे क्षणिकत्व एव एवं शक्यते वक्तु, न तु तत्साधनावसरे । कालो ह्येको नित्यो विभुरिति साधितोऽनुमानपरीक्षायाम् । न तु क्षणसमुदायात्मा कालः । कालस्य तु भेदाः क्रियोपजननविनाशाद्यपाधिनिबन्धनाः कल्यन्त इत्यपि तत्रौव परीक्षितम् । तदयमनिमेषदृष्टेः दर्शनविच्छेदानुपग्रहात् तावान् एकः कालः स इति वर्तमान एव भवति, न नानाक्षणसमुदायः । क्षणसमुदायात्मकेऽपि वा काले दर्शनविच्छेदानवधारणात् क्षणसमुदाय एव वर्तमानीभवतु । 137. બૌદ્ધ – તેટલે લાંબો એ કાળ ક્ષણસમુદાય હોય છે, ક્ષણ નથી હેતે, અને એક જ ક્ષણ વર્તમાન હોય છે. તેથી પૂર્વ અને અપર એ બે ક્ષણે અતીત અને અનાગત હેય છે અને તેમનું ગ્રહણ થતું નથી એમ અમે કહ્યું છે. યાયિક- મહાત્મા ! ક્ષણિકત્વ સિદ્ધ થયે જ આમ કહેવું શક્ય છે; તેને સિદ્ધ કરતા હોઈએ ત્યારે નહિ. અનુમાનપરીક્ષામાં અમે પુરવાર કર્યું છે કે કાળ એક, નિત્ય અને વિભુ છે, કાળ ક્ષણસમુદાયરૂપ નથી. કાળના ભેદો તે દિત્પત્તિ ક્રિયા પરમ આદિ ઉપાધિઓને આધારે કલ્પવામાં આવ્યા છે, એની પરીક્ષા પણ ત્યાં જ કરવામાં આવી છે. તેથી અનિમેષદષ્ટિવાળાને દર્શનવિચ્છેદની સહાય ન હોવાથી જેિટલે વખત દષ્ટિ અનિમેષ રહે. તેટલે વખત તે એક જ કાળ છે, એટલે તે વર્તમાન જ હોય છે, અનેક ક્ષણોને સમુદાય હેત નથી. કાળ ક્ષણસમુદાયરૂપ હોય તો પણ દર્શનવિચ્છેદનું અવધારણ હેવાથી ક્ષણસમુદાય જ વર્તમાન બને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy