SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ આનંદરહિત મોક્ષને માટે બુદ્ધિમાને પ્રયત્ન કરે છે भूत् ; न त्वप्रमाणकमानन्दं तत्र कल्पयितुं शक्नुमः । न च सर्वात्मना साधूनामनभिमत एव तथाविधो मोक्षः । न च तदवाप्तये न प्रयतन्ते । ते ह्येवं विवेचयन्ति – दुःखसंस्पर्शशून्यशाश्वतिकसखसम्भोगासम्भवाद् दुःखस्य चावश्यं हातव्यत्वाद् विवेकहानस्य चाशक्यत्वाद् विषमधुनी इवैकत्र पात्रो पतिते उभे अपि सुखदुःखे त्यज्येतामिति । अतश्च संसारान्मोक्षः श्रेयान् यत्रायमियानतिदुःसहो दुःखप्रबन्धोऽवलुप्यते, वरमियती कदाचित्की सुखकणिका त्यक्ता, न तस्याः कृते दुःखभार इयानूढ इति । तस्मान्न सुखोपभोगात्मको मोक्ष इति । 19. ઉપરાંત, આનન્દરહિત મોક્ષ બુદ્ધિમાના પ્રયત્નને વિષય નથી બનતે એમ તમે વેદાન્તીઓએ જે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે પ્રોજન અનુસાર પ્રમાણવ્યવસ્થા ઘટતી નથી; પ્રજનને અનુસરતું પ્રમાણ પ્રમાણુ બનવાને યોગ્ય નથી. જે આનદરહિત મેક્ષ બુદ્ધિમાનોને ન રુચતું હોય તે ભલે ન રુચ, પરંતુ અમાણુક આનદ મોક્ષમાં કલ્પવા અમે શક્તિમાન નથી. અને તે આનન્દરહિત મોક્ષ સાધુઓને સંપૂર્ણપણે અનભિમત છે એવું નથી, તેની પ્રાપ્તિ માટે તેઓ પ્રયત્ન નથી કરતા એવું નથી; તે આ પ્રમાણે વિવેચના કરે છે – દુઃખસંપર્શશુન્ય શાશ્વત સુખને ભોગ સંભવ ન હોઈ, દુઃખ અવશ્ય હાથ હોઈ, સુખથી દુઃખને જુદું તારવી તેનો નાશ કરવો અશક્ય હેઇ, એક પાત્રમાં પડેલા વિષ મધુની જેમ સુખ-દુઃખ બન્નેને ત્યજે. અને તેથી જ સંસારથી મોક્ષ વધુ શ્રેયસ્કર છે જ્યાં આટલે અતિદુસહ આ દુઃખ પ્રબધ નાશ પામે છે; આટલી નાની અનિત્ય સુખની કણિકા તજવી વધુ સારી છે, તે સુખકણુકા ખાતર આટલા મોટે દુઃખને ભાર વહે જોઈએ નહિ તેથી મોક્ષ સુખભોગાત્મક નથી. 20. વન્યસ્વાહ -- તિષ્ઠતુ તાવ મોક્ષ, સંવારેડપિ સુવું નામ किञ्चिदस्तीति सर्व एवायं दुःखाभावमाो सुखव्यवहारः । तथा हि तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि क्षुधार्तः सन् शालीन् कवलयति मांस्पाकवलितान् । प्रदीप्ते रागाग्नौ घननिबिडमाश्लिष्यति वधू प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ।। [भर्तृहरिवैराग्यशतक] 20. બીજે કઈ કહે છે –– મોક્ષની વાત બાજુએ રહે, સંસારમાં પણ સુખ નામનું કઈ નથી, એટલે દુ ખ ભાવમાત્રમાં આ બધે જ “સુખશબ્દને વ્યવહાર છે. ઉદાહરણુથ, “મેટું તરસથી સૂકાતું હોય ત્યારે સ્વાદુ સુરભિ જલ તે પીએ છે, સુધાથી પીડાતે તે માંસના પાકના આવરણવાળા શાલી ભાતને ખાય છે, કામાગ્નિ પ્રદીત થતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy