SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને નિત્ય માનવાથી કૃતકર્મફળભોગ ઘટે ૨૩૬ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં આત્મા બરાબર અનુસૂત હોવાથી આત્માને તે અવસ્થાએથી ભેદ નથી -જેમ કુંડલાકાર આદિ અવસ્થાઓથી તેમનામાં અનુસ્મૃત સપને ભેદ નથી તેમ– એમ કેટલાક (=ભાટ મીમાંસકે) કહે છે. આ અવસ્થાઓ પ્રસ (અર્થાત નિહેતુક) વિનાશના આતંકથી રહિત છે. અવસ્થાવાન આત્મા એક છે અને અપાયરહિત સ્થિર કલેવરવાળો છે; એમ ન હોય તે પૂર્વાનુભૂત વિષયની સ્મૃતિથી જન્મતાં કાર્યોની સિદ્ધિ થાય નહિ એ અમે નિપુણ રીતે કહ્યું છે. 145. ननु विमृशति भोगे कर्म नित्योऽपि नात्मा न हि नरकनिमग्नो मन्यते कश्चिदेवम् । किल यदहमकार्ष प्राग्भवे कर्म पाप ___फलमुपनतमस्माद् भुज्यते तन्मयेति ॥ कार्योपभोगसमये किमनेन कृत्यं नास्य प्रवृत्तिरधुना न निवृत्तिरस्मात् । यस्तु प्रवृत्तिजननौपयिकाऽवमर्शः રાહ્માણી મવતિ શાસ્ત્રવિદ્યામવરમ્ ||. विमर्शोऽयं पश्चादपि भवति दृष्टे तु विषये मया यूना यत्तत्किमपि सदसद्वा कृतमभूत् । ततो वृद्धोऽद्याहं फलमनुभवामीति तदयं . पुमानस्ति स्थायी सुकृतफलभोगादिनिपुणः । नास्त्यात्मा फलभोगमात्रमथ च स्वर्गाय चैत्यार्चनं - પIRT: , ક્ષણ યુસ્થિતિમૃતચૈતે વિહાર: તા: | सर्व शून्यमिदं वसूनि गुरवे देहीति चादिश्यते - વૌદ્ધાનાં ચરિતં વિમઢિયતી સ્મસ્ય ભૂમિ: પરા છે આ _145. બૌદ્ધ – ફળભોગસમયે નિત્ય આત્મા પણ કર્મને વિચાર કરતું નથી. નરકમાં પડેલે કઈ આમ વિચારતો નથી કે “પૂર્વ ભવમાં જે પાપ કમ મેં કરેલું તેનું ફળ આવી પડયું છે, તેને હું ભોગવું છું. ફળે પભોગ સમયે આવી વિચારણું શું કરે? [કંઇ જ નહિ.] ન તે તે અત્યારે ફળે પગસમયે સફળ માટેની પ્રવૃત્તિ જન્માવી શકે કે ન તે કુળમાંથી -કફળ જનક કુર્મમાંથી નિવૃત્ત કરી શકે. નિયાચિક–પરંતુ પ્રવૃત્તિને ઉત્પન્ન કરવામાં ઉપાયભૂત આ જે વિચારણું છે તે તે શાસ્ત્રોને શાસ્ત્રને આધારે અવશ્ય થાય છે. દષ્ટ વિષયમાં આવી વિચારણું ફલેપભોકાળે થાય છે. હું જ્યારે યુવાન હતો ત્યારે મેં જે કંઈ સારું-ખોટું કર્યું હતું તેનું ફળ અત્યારે હું વૃદ્ધ થયેલે ભોગવું છું' એમ માણસ વિચારે છે. તેથી આ આત્મા થાયી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy