SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ અને અર્થને અભેદ નથી સિક્રવાત / ન્હાથાવતુ પ્રતીતિવિરત્વેન જૈષ્ણને ફરું તથા / તસ્માત प्रत्यक्षगम्योऽपि न स्फोट इति सिद्धम् । 77. છેતરાયેલા વૈયાકરણ પદની એકતાને (અખંડતાને) અને વાક્યની એકતાને (અખંડતાને) માને છે. તેઓ કહે છે કે શબ્દ શબ્દાથી જુ નથી. [શબ્દાથ એક અખંડ છે, એટલે શબ્દાર્થથી જુ ન હોય એ શબ્દ પણ એક અખંડ જ હેય. પરંતુ આ તેમને વ્યાહ (=ાતિ) જ છે, કારણ કે શબ્દ શબ્દાર્થથી જુદે છે એ દઢ પ્રમાણુથી સિદ્ધ છે શબ્દને શબ્દાર્થ ઉપર આરોપ ઈચ્છવામાં આવ્યા નથી કારણ કે એ પ્રતીતિવિરુદ્ધ છે. તેથી સ્ફોટ પ્રત્યક્ષગમ નથી એ પુરવાર થયું. 78. नन्वभिन्नत्वाद् वाक्यार्थबुद्धेविषयभेदाभेदानुवृत्तित्वाच्च बुद्धिभेदाभेदयोरभिन्ना वाक्यार्थः स्यात् । बाढमभिन्नो, न त्वनवयवः, घटादेरभिन्नस्यापि सावयवत्वात् । यत्तु निरवयवत्वमुच्यते तदतीव संवित्परामर्शकौशलशून्य व्याहृतम् । अंशाः सन्ति न सन्तीति चिन्तात्यन्तमसङ्गता । निरंशस्त्वस्ति नास्तीति युक्तं चिन्तयितुं सताम् ॥ पदतदर्थभेदस्य प्रतिवाक्यं विस्पष्टमाभासमानत्वादनुपगृह्यमाणावयवविभागयोश्च वाक्यवाक्यार्थयोरनवभासमानत्वात । 78. ફોટવાદી વૈયાકરણ–વાયાર્થવિષયક જ્ઞાન એક અખંડ છે અને વિષયની એકતા (અખંડતા) કે અનેકતા (ખંડ ખંડત) અનુસાર જ્ઞાન એક (અખંડ) કે અનેક (ખંડખંડ) થાય છે – આ બે કારણેને લીધે વાક્યાથ એક અખંડ બને. | નયાયિક –- હા, બરાબર, વાક્યાથ એક અખંડ છે, પરંતુ તે અનવયવ નથી, કારણ કે ઘટ વગેરે (અવયવી) એક અખંડ હોવા છતાં પણ સાવયવ છે. તેના નિરવયવ હેવાનું તમે જે કહે છે. તે કહેવું જ્ઞાનવિચારણના કૌશલથી અત્યંત રહિત છે. અંશે (અવયવો છે કે નહિ એની વિચારણું અત્યંત અસંગત છે [કારણ કે અંશે તે પ્રત્યક્ષગમ્ય છે, એટલે હેય તે દેખાય ન હોય તે ન દેખાય] પરંતુ નિરંશ એવી અમુક વસ્તુ છે કે નહિ એ સજજએ વિચારવું ઉચિત છે [કારણ કે નિરંશ વસ્તુ પ્રત્યક્ષ નથી હોતી, તેનું અસ્તિત્વ કે નાસ્તિત્વ તર્કથી જ પુરવાર થઈ શકે.] [વાક્ય કે વાક્યર્થ નિરંશ નથી કારણ કે પદરૂપ ભેદે (=અવયા) અને પદાર્થોરૂપ ભેદો પ્રત્યેક વાક્યમાં વિશદપણે અનુભવાય છે. જે વાક્યના અવયવો અને વાક્યર્થના વિભાગે અનુભવતા ન હોય તે વાક્યનું કે વાક્ષાર્થનું સ્પષ્ટ પ્રહણ જ ન થાય. 19. સાવચત્રપ્રતીતિ, સા તુ ગ્રાન્તતિ પેન, વાધનામાવાવ | માતેશ્વ बीजं किमपि वक्तव्यम् । सादृश्यमिति चेत्, कस्य केनेति न विद्मः । यदि हि क्वचिन्मुख्या अवयवाः प्रसिद्धा भवेयुः, तत्सादृश्यादितरत्र तदभावेऽपि भ्रम इति गम्यते, न त्वेवमस्ति, सर्यवाक्यानामप्यभागत्वात् । तद्वदिहाभ्युपगम्यमाने Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy