SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વાકથ સાવયવ છે नूनं कचिद्वाक्ये. सत्त्वमवयवानामेषितव्यम् । नरसिंहेऽपि नरावयवाः सिंहावयवाश्च पृथक् पृथक् प्रत्यभिज्ञायन्ते । चित्रेऽपि हरितालसिन्दूरादिरूपं, पानके त्वगेलादिरसो, ग्रामरागेऽपि षङ्जर्षभगान्धारादिखरजातं पृथगवगतमिति न ते निर्भागदृष्टान्ताः । 79: સ્ફોટવાદી – વાક્યના અવયવોની પ્રતીતિ થાય છે, પરંતુ એ પ્રતીતિ બ્રાન્ત છે. તૈયાયિક – ના, એ પ્રતીતિ બ્રાન્ત નથી, કારણ કે તે પ્રતીતિનું બાધક કઈ પ્રમાણ નથી. વળી, બ્રાતિનું કંઈ પણ કારણ તમારે જણાવવું જોઈએ. ફેટવાદી – તે કારણે સાદશ્ય છે. યાયિક – કેનું કોની સાથે સાદશ્ય એ અમે જાણતા નથી. જે કોઈ વાક્યમાં મુખ્ય (=અનુપચરિત, સાચા) અવયવ પ્રસિદ્ધ હોય તે તેની ( તેવા વાક્યની) સાથેના સાદશ્યને કારણે બીજા વાક્યોમાં તે ન હોવા છતાં તેમના હોવાને ભ્રમ થાય, પરંતુ એવું તે નથી, કારણકે તમારે મને તે સર્વ વાકય નિરવયવ છે. અને જે તે જ પ્રમાણે અહીં પણ સ્વીકારીએ તે ખરેખર કેઈક વાક્યમાં તે અવયવને મુખ્ય (=અનુપચરિત સાચા માનવા જોઈએ. નરસિંહમાં પણ નરના અવયવે અને સિંહના અવય પૃથફ પૃથફ ઓળખાય છે ચિત્રમાં પણ હળદર, સિંદુર વગેરે રંગે, પાનામાં (પીણામાં) પણ તજ, ઈલાયચી વગેરેનાં રસે, ગ્રામરાગમાં પણ પજ, ઋષભ, ગાંધાર વગેરે સ્વરે પૃથફ પૃથફ જ્ઞાત થાય છે જ, તેથી ચિત્ર વગેરે નિરવયવ વસ્તુનાં ઉદાહરણે નથી. 80. चित्रादिबुद्धयस्तर्हि दृष्टान्ता इति चेत्, बाढं वाक्यार्थबुद्धिरपि निर्भागेष्यते एवास्माभिः, बुद्धीनां निरंशत्वेन सर्वासामनवयवत्वात् । बुद्धिविषयीकृतस्त्वर्थो दृष्टान्तदाटीन्तिकयोः सावयव एव । तस्मान्न निर्भागौ वाक्यवाक्यार्थाविति युक्तम् । 80. ફેટવાદી – ચિત્ર વગેરેનાં જ્ઞાને નિરવયવ વસ્તુના ઉદાહરણ છે. નૈયાયિક—બરાબર છે. વાક્યર્થજ્ઞાનને અમે પણ નિરવયવ ઈચ્છીએ છીએ જ, કારણ કે બધાં જ્ઞાને નિરંશ હોઈ નિરવયવ છે દષ્ટાંત અને રાષ્ટ્રતિક બનેમાં જ્ઞાનને જે વિષય છે તે અથ” તે સાવયવ જ છે. તેથી, વાક્ય અને વાક્યાથ નિરવયવ નથી એમ માનવું ગ્ય છે. 81. यदप्यभ्यघायि 'वृद्धव्यवहारेण सम्बन्धबुद्धिर्वाक्यवाक्यार्थयोरेव, न पदतदर्थयोः, पदेन व्यवहाराभावात्' इति, तदप्यसाधु, वाक्यादपि व्युत्पत्तिर्भवन्ती पदार्थपर्यन्ता भवतीति । एवं हि पदतदर्थसंस्कृतमतेरभिनवविरचितादपि वाक्याद् वाक्यार्थप्रतीतिरुपपत्स्यते । तदावापोद्वापपरतन्त्रवैचित्र्येण वाक्यानामानन्त्यादशक्या प्रतिवाक्यं व्युत्पत्तिः, सापि नापेक्षिष्यते । इतरथा हि साऽवश्यमपेक्ष्येत । 81. વળી, તમે જે કહ્યું કે વડીલેના વ્યવહાર ઉપરથી વાર્થ અને વાક્ષાર્થ વચ્ચેના જ સંબંધનું જ્ઞાન થાય છે, પદ અને પદાર્થ વચ્ચેના સંબંધનું જ્ઞાન થતું નથી કારણ કે પદ વડે વ્યવહાર થતું નથી તે પણ અયોગ્ય છે, કારણ કે વાકયમાંથી થતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy