SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ગ્રાહ્ય પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનને પ્રતિભાસ થતો નથી એ ન્યાયમત 157. વિજ્ઞાનાદ્વૈતવાદી – ગ્રાહ્ય અને ગ્રાહકનું અન્યત્વ નથી જ. જેને તમે ગ્રાહ્યપ્રતિભાસ તરીકે સ્વીકારે છે તે જ ગ્રાહકપ્રતિભાસ છે. ગ્રાહકથી અન્ય ગ્રાહ્ય હોય તો તે જડ જ હોય. પરંતુ ગ્રાહક તો પ્રકાશ સ્વભાવ છે કારણ એ જ કે તે ગ્રાહક છે. એને પ્રતિભાસ તો છે નહિ એ અમે કહ્યું છે. તેથી બેમાંથી એકને પ્રતિભાસ માનવો પડતો હોય તે જડ અને પ્રકાશ બેમાંથી કોનું પ્રતિભાસિત થવું યોગ્ય છે એની વિચારણા કરવી જોઈએ અને તે વિચારણામાં ન છૂટકે પ્રકાશ જ પ્રકાશે છે, જડ પ્રકાશતું નથી એમ સ્વીકારવું પડે. અને નિરાકાર પ્રકાશ તે પ્રકાશતો નથી એટલે જ્યારે સાકાર પ્રકાશ પ્રકાશતો હોય ત્યારે તેનાથી જુદે જડ અર્થ કયાંથી હોય ? 158. તઢિપેરાટ, ૩૫ાથેનોપેનિદ્ભવસ્થારાવાળી વાત / Tહ્ય હિ प्रकाशकं चक्षुः । न चक्षुरेव प्रकाशतामित्युक्त्वा रूपमपह्नोतुं शक्यते । तदिदमर्थस्य मूर्तिद्रवत्वकाठिन्यादिधर्मविशेषितात्मनस्तद्विपरीतस्वच्छस्वभावं ज्ञानं प्रकाशकं, न तदेव चक्षुर्वत् तदाऽवभासितुमर्हति च । 158, વૈયાયિક – આ પણ એગ્ય નથી કારણ કે ઉપાય વડે ઉપયનો પ્રતિષેધ કરે અશક્ય છે. રૂપનું પ્રકાશક ચક્ષુ છે. ચક્ષુ જ પ્રકાશે એમ કહી રૂપને પ્રતિષેધ કરે શક્ય નથી. મૂર્તિ, દ્રવત્વ, કાઠિન્ય આદિ ધર્મોથી વિશેષિત સ્વભાવવાળા અર્થનું પ્રકાશક તેનાથી વિપરીત સ્વચ્છ સ્વભાવવાળું જ્ઞાન છે. જેમ જ્યારે રૂપને પ્રતિભાસ થાય છે ત્યારે ચક્ષનો પ્રતિભાસ થતો નથી તેમ જ્યારે નીલ આદિ ગ્રાહ્યનો પ્રતિભાસ થાય છે ત્યારે નીલજ્ઞાન આદિને પ્રતિભાસ થવો યોગ્ય નથી. 159. નનું ન રહ્યુત ઉપાયવં જ્ઞાનસ્ય | ગ્રફ્ફર્નન્યો દિ પ્રવાશો नाम ज्ञानमुच्यते । न चागृहीतः प्रकाशः प्रकाश्यं प्रकाशयतीति । 159. વિજ્ઞાનાતવાદી – ચક્ષુ જેવું ઉપાયપણું જ્ઞાનમાં નથી કારણ કે ચક્ષથી જન્ય પ્રકાશને જ્ઞાન કહેવાય છે. અને અગૃહીત પ્રકાશ પ્રકાશ્યને પ્રકાશિત કરતા નથી. 160. રામુ, વનઃ પ્રવાશો જ્ઞામિથતા સ તુ પ્રાણી પદ્ધિવિષયप्रकाशः, न प्रकाशप्रकाशः । न हि चक्षुषा प्रकाशः प्रकाश्यते, अपि तु रूपं प्रकाश्यते । तत्र यद्र पमित्युच्यते स विषयो ग्राह्यः, यत्तत्प्रकाशते इत्युच्यते स प्रकाशो ज्ञानं ग्राहकम् । तदुत्पत्तिमात्रण च रूपं प्रकाशितं भवतीति न प्रकाशो ग्रहणमपेक्षते । 160. નૈયાયિક – સાચું, ચક્ષુજન્ય પ્રકાશને જ્ઞાન ગણવામાં આવ્યું છે. પરંતુ તે પ્રકાશ રૂપાદિ વિષયને પ્રકાશ છે, પ્રકાશને (= જ્ઞાનનો) પ્રકાશ નથી. ચક્ષુ વડે પ્રકાશ (= જ્ઞાન) પ્રકાશિત થતો નથી, પરંતુ રૂપે પ્રકાશિત થાય છે ત્યાં જેને રૂપ કહેવામાં આવે છે તે ગ્રાહ્ય વિષય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy