SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ આત્માની જાગ્રત આદિ ચાર દિશાઓ વિશે નાયિક ગુણ આગતુક છે, વિભુવની જેમ સાંસિદ્ધિક (સ્વાભાવિક) નથી એ અમે આત્મલક્ષણમાં નિર્ણન કર્યું છે. [સુખ વગેરે આત્માના ગુણે આગતુક છે કારણ કે સુખ વગેરે કાર્ય ઉપરથી આત્માનું અનુમાન થાય છે. એટલે જ આત્માને સ્વભાવ ચિતિશક્તિ છે એમ કપિલે જે કહ્યું છે તે પણ યોગ્ય નથી. આત્મા ચિતના(=જ્ઞાનના) સંબંધથી ચેતન છે, ચિતના સંબંધ વિના જડ છે. ચિતિ એ અર્થનું જ્ઞાન છે, તે અર્થજ્ઞાન આત્માને કયારેક હોય છે. અર્થજ્ઞાનથી અન્ય ચૈતન્ય નામનું કંઈ જ નથી. તે અર્થજ્ઞાનની ઉત્પત્તિ સામગ્રીને અધીન હેન્ડ મોક્ષમાં તે કેવી રીતે હોય ? 22. નાગ્રતઃ સ્વનવૃત્ત્વ પુસ્થાપિ વામનઃ | ज्ञानमुत्पद्यतेऽन्या तु चतुर्थी नास्ति तादृशी ।। जाग्रदशायां स्वप्ने च बुद्धेः प्रत्यात्मवेद्यता । सुख' सुप्तोऽहमद्येति पश्चात् प्रत्यवमर्शनात् ।। तदा स्ववेद्यमानाऽपि सुषुप्ते धीः प्रकल्प्यते । तुर्यावस्था तु संवित्तिशून्यस्य स्थितिरात्मनः ।। तुर्यावस्थातिगं रूपं यदाहुः केचिदात्मनः । प्रमाणागोचरत्वेन कल्पनामात्रमेव तत् ॥ सवित्प्रसवसामर्थ्य सामग्रीसन्निधानतः । यदि नामात्मनोऽस्त्यस्य तावता न चिदात्मता ।। यदि तु दर्शनशक्तियोग्यतामात्रमेव पुंसश्चैतन्यमुच्यते, तर्हि तथाविधस्य तस्य कैवल्यस्यास्माकीनमोक्षसदृशत्वमेव, संवित्प्रसवयोग्यतामात्रसंभवेऽपि दृश्येन्द्रियसंयोगादिसामग्रीवैकल्यात् कैवल्यावस्थायामात्मनो द्रष्टत्वासंभवाद् दर्शनशून्यस्य चान्यस्य चैतन्यस्य निरस्तत्वादिति । 22. જાગ્રત, રવાપ્ન અને સુષુપ્ત દશામાં રહેલા આત્માને જ્ઞાન થાય છે, તે ત્રણથી અન્ય એવી ચોથી દશા તેવી (=જ્ઞાનવાળી) નથી. જાગ્રતદશામાં અને સ્વપ્નદશામાં જ્ઞાનને અનુભવ પ્રત્યેક આત્માને થાય છે. “આજ હું સુખેથી સૂતો' એવો જે પ્રત્યવમર્શ જાગેલાને થાય છે તે ઉપરથી સુપ્તાવસ્થામાં જ્ઞાન અનુભવાતું ન હોવા છતાં અનુમાય છે. ચોથી દશા તે જ્ઞાનરહિત આત્માની સ્થિતિ છે. ચોથી અવસ્થાથી પર એવું આત્માનું જે રૂપ કેટલાક જણાવે છે તે પ્રમાણુનો વિષય ન હોવાને કારણે કલ્પના માત્ર જ છે. સામગ્રીની સન્નિધિના લીધે જ જે આત્મામાં જ્ઞાનને ઉપન્ન કરવાનું સામર્થ્ય હોય તો તેટલાથી એ સ્પષ્ટ થાય છે કે જ્ઞાન આત્માને સ્વભાવ નથી જે દશનશક્તિની લેગ્યતા જ માત્ર પુરુષનું ચૈતન્ય છે એમ તમે કપિલે કહેતા હે તે તમારા તથાવિધ કેવલ્યનું અમારા તૈયાયિકેના મોક્ષ સાથે સદશ્ય જ બને છે, કારણ કે જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા માત્રને સંભવ હોવા છતાં, દશ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy