SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સંપ્રદાનકારકનું સ્વરૂપ નિશ્ચિત કરવું કઠિન અને રથને વૃક્ષથી ભેદ ( વિશેષ) છે જ નહિ. [ સાર્થવાહને પિતાની ગમનક્રિયા છે, રથને પિતાની ગમનક્રિયા છે અને પિતાની ગમનક્રિયાના તે કારક છે, પરંતુ હાનક્રિયા અને પતનયિા એ તેમને ક્રિયાઓ નથી, તેમની સાથે તેમને કારકત્વને સંબંધ નથી. જેમ વૃક્ષને પતનક્રિયા સાથે સંબંધ નથી તેમ સાર્થવાહ અને રથને હાનક્રિયા અને પતનક્રિયા સાથે સંબંધ નથી. આ દષ્ટિએ સાર્થવાહ અને રથની વૃક્ષથી કોઈ વિશેષતા નથી. ] 225. “શર્મળા મિલૈંતિ તત સંપાન રૂાત્ર ર્મશઃ ક્રિયાવરનો ત્રા स्यादीप्सिततमकारकवाची वा । आये पक्षे क्रियया सर्वकारकाण्यभिप्रयन्ते इति संप्रदानतां प्रतिपद्यरेन् । न चोपाध्यायस्य कञ्चिदभिप्रेयमाणस्य व्यापारमुत्पश्याम इत्यसावकारकमेव तत्र स्यात् । प्रतिग्रहस्तु क्रियान्तरमेव । तत्र चोक्तम् क्रियया चाभिप्रेयमाणं फलं भवति, न कारकम् । द्वितीयस्तु पक्षः कर्मणा कारकेण गवादिना यमभिप्रेतीति सुतरां सङ्कटः । क्रियासम्बन्धितया हि कारकं कारकं भवति, न कारकसम्बन्धितया, करोतीति व्युत्पत्तेः । 225. જર્મના મમિતિ સ સાંઘાનમ્ (= “સંપ્રદાન તે છે જેને કર્મ દ્વારા ઇછવામાં આવે છે) એ સૂત્ર છે, તેમાં ‘કમ” શબ્દ ક્રિયાવાચક હેય કે ઈપિસતતકારકવાચક હોય. પ્રથમ પક્ષમાં ક્રિયા વડે બધા કારકે ઇચ્છિત થાય છે એટલે બધા કારકે સંપ્રદાનતા પામે. [રિષ્યઃ ઉપાધ્યાય ક્ષનાં યતિ “શિષ્ય ઉપાધ્યાયને દક્ષિણ આપે છે – ], અહી ક્રિયા વડે ઈચ્છાતા ઉપાધ્યાયને જરા પણ વ્યાપાર અમે દેખતા નથી એટલે ઉપાધ્યાય અકારક જ બને. અને સ્વીકાર ( = પ્રતિગ્રહ) તે ક્રિયાન્તર છે [ એક ક્રિયાનું કારક હોય તે અન્યત્ર બીજી ક્રિયામાં કારક બનતું નથી.] વળી, ત્યાં જ કહ્યું છે કે ક્રિયા વડે ઈચ્છિત જે છે તે ફળ છે, કારક નથી.” બીજો પક્ષ સ્વીકારતાં અર્થાત્ કર્મકારક ગાય વગેરે વડે જે ઈચ્છિતા હોય તે સંપ્રદાન એમ માનતાં તે સંકટ ઊભું થાય, કારણ કે ક્રિયાની સાથેના સંબંધના કારણે કારક કારક બને છે, નહિ કે કારક સાથેના સંબંધના કારણે, કારણ કે જે કરે છે તે કારક એવી વ્યુત્પત્તિ છે. 226. “સાધવામં શરણમ્' રૂતિ તમવર્ષાનવધારાનુપાનમ્ | કનેકારसंदर्भसन्निधाने कार्यमात्मानं लभते । तेषामन्यतमव्यपगमेऽपि न लभते इति ततः किमिव कारकमतिशयशबलितवपुरिति यं तमवर्थ मङ्गलकलशेनाभिषिञ्चामः ! प्राचुर्येण प्रधानसंपत्तिपर्यन्तव्यापारयोगित्वमित्यादि सर्वसाधारणं न काष्ठैकनिष्ठमिति 'काष्ठैः पचति' इति कथं तेषामेव करणत्वम् ? 226. ‘ તમે જરા' = (કાયને ઉત્પન્ન કરવામાં જે સાધકતમ કારક છે તે કરણ છે) એ સૂત્ર, તમન્ અર્થનું અવધારણ ન હેઇ, ઘટતું નથી. અનેક કારના સન્નિધાનમાં કાર્ય ઉત્પન્ન થાય છે. તેમાંથી ગમે તે કઈ એકને પગમ થતાં કાર્ય ઉત્પન્ન થતું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy