SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકરણકારકનું સ્વરૂપ પણ નક્કી કરવું મુશ્કેલ ૧૧૭ નથી. તે પછી, કયું કારક અતિશયવાળું છે કે જેને તમબૂ અર્થ માટે મંગલકલશથી આપણે અભિષેક કરીએ ? પ્રધાન સંપત્તિ પર્યન્ત પ્રચુરપણે વ્યાપારયુક્ત હેવું એ તો સર્વ કારમાં સમાનપણે છે, એકલા કાષ્ઠોમાં જ તે છે એવું નથી. તે પછી “કાષ્ઠ વડે રાંધે છે એમ કાષ્ઠનું જ કરણુપણું કેમ ? 227. “ગાઘારોડધિનરામ્' તિ વત્તે તત્ર વળ્યું સ્થાધાર વૃતિ ? क्रियायाः कारकस्य वा ? यदि क्रियाधारत्वमधिकरणलक्षणम् , अशेषकारकाणामधिकरणसंज्ञा प्रसज्येत, क्रियायोगाविशेषात् । अथ यत्र स्थाल्यादौ कर्माश्रितं तण्डुलादि तदधिकरण, 'समे देशे पचति' इति न स्यात्, 'अप्सु पचति' इति स्यात् ;' 'कटे स्थितो भुक्ते' इति चापभ्रंशो भवेत्, कर्तुर्हि तदधिकरणं, न कर्मणः । कर्तृकर्मणोः क्रियाश्रय. योर्धारणमधिकरणत्वेन कारकमिति चेदुभयाधारत्वं न कटस्य, न स्थाल्या इति द्वयोरप्यधिकरणता हीयेत । एकैकाधारत्वे तु तल्लक्षणे परस्परापेक्षया पुनस्तत्स्वरूपसांकार्य भवेत् । यदि तु सकलकारकाधारत्वमधिकरणलक्षणं, 'स्थाल्यामोदनं पचति' इति न स्यात्, सकलकारकानधिकरणत्वात् , स्थाल्या अधिकरणस्य चाकारकत्वासक्तिः, न ह्यधिकरणमधिकरणाश्रितं भवति । 'मध्याहने स्नाति' 'रात्रावश्नाति' 'पूर्वस्यां दिशि विरहति' इति कालादीनामव्यापारत्वादकारकत्वमेव भवेत् । तथा च सत्येते प्रयोगा असाधवः स्युः । 227. “માઘારોડધિજાળમ્' (=આધાર એ અધિકરણકારક છે,) એમ વૈયાકરણે જે કહે છે તે બાબતે વૈયાકરણોએ જણાવવું જોઈએ કે કોને આધાર ? ક્રિયાને કે કારકને ? જે ક્રિયાને આધાર હેવું એ અધિકરણકારકનું લક્ષણ હોય તે બધાં કારકોને અધિકરણ નામ આપવાની આપત્તિ આવે કારણ કે બઘાં કારકોને સંબંધ ક્રિયા સાથે સમાનપણે છે. જો તમે વૈયાકરણે કહો કે જ્યાં તપેલી વગેરેમાં સંકુલ વગેરે કર્મ રહેલું હોય તે અધિકરણકારક, તે અમારે કહેવું જોઈએ કે એમ સ્વીકારતાં “સમ દેશે રાંધે છે' એમ નહિ બને, “પાણીમાં રાંધે છે' એમ બનશે; “કટ ઉપર રહેલો તે ખાય છે” એમ કહેવું અપભ્રંશ બનશે, કારણ કે તે' (કટ) કર્તાનું અધિકરણકારક છે, કર્મનું નથી. જે કર્તા અને કમ બને ક્રિયાના આશ્રયો છે તેમને ધારણ કરનાર અધિકરણકારક છે એમ જે તમે કહો તે કટ અને તપેલીના અધિકરણપણાને હાનિ પહોંચે કારણ કે કટ એ ઉભયને આધાર નથી, તપેલી પણ ઉભયનો આધાર નથી. એ બેમાંથી ૪ = કર્તા અને કમમાંથી) એક એકના આધાર હોવું એ અધિકરણકારનું લક્ષણ હેય તે [જ્યારે કર્તાના આધાર હોવું એ અધિકરણકારકનું લક્ષણ હોય ત્યારે કર્મના આધાર હોવું એ લક્ષણ તેનાથી અપેક્ષિત રહેશે અને જ્યારે કર્મના આધાર હેવું એ અધિકરણકારકનું લક્ષણ હોય ત્યારે કર્તાના આધાર હોવું એ લક્ષણ તેનાથી અપેક્ષિત રહેશે. આમ બે લક્ષણોની ] પરસ્પર અપેક્ષાને કારણે તે બે લક્ષણોના સ્વરૂપનું સાકાર્ય થશે. જે બધાં કારકોના આધાર હોવું એ અધિકરણકારકનું લક્ષણ હોય તે “તપેલીમાં ભાત રાંધે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy