SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયદેવદર્શનનું ઉદાહરણ ૩૪૫ एवमहर्निशं चिन्तयतो नितान्तं मनसः समचित्तता सर्वत्र समुद् भवतीति विलीयन्ते दोषग्रन्थयः । अत एवोपदिश्यन्ते मोक्षशास्त्रेष्वनेकशः । तस्य तस्योपघाताय तास्ताः प्रत्यूहभावनाः ॥ 40. જ્યારે વિવેકી આ પ્રમાણે વિચારે છે ત્યારે વિષયગત દેવોના દર્શનથી વિષયમાં આસક્તિરૂપ રાગ શમે છે–ચંચળ કીકીઓ ધરાવતી આંખેવાળી, પીન ઉનત અને ઘન સ્તનવાળી આ સુંદરી જગલમાં આજે પંખીઓથી ફાડી ખવાતી દેખાય છે. એનું પદ્મ જેવી સુગંધવાળું શરીર (ફાડી ખાધું હોવાથી] આંતરડાં, મજજા, હાડકાંના ટુકડા, મૂત્ર, મેદ એને કૃમિઓથી ખદબદતું બહાર જ દેખાય છે. હાડકાં, પિત્ત, મળ, મૂત્ર, ભીના પિયાં આંતરડાં, લેહી એ બધું જ્યારે ચામડીથી મઢેલું હેય છે ત્યારે તે કામિની કહેવાય છે. સ્તને ખરેખર માંસની ગાંઠ છે, તે સુવર્ણકલશે કેવી રીતે ? વિષ્ટા ભરેલી કથળી રૂ૫ નિતંબોમાં આ હમશિલાને ભ્રમ છે ? મૂત્ર અને લોહીના અશુચિ દ્વારરૂપ, સ્ત્રાથી ભીનું છિદ્ર જુગુપ્સા જન્માવે છે, તે જ રતિનું સ્થાન છે. અહે ! પુરુષોની વિડમ્બના ! જેમ પોતાના જ મોઢામાંથી નીકળતા લેહીને ચાટતા કૂતરાને શુષ્ક હાડકામાં આસક્તિ હોય છે તેમ પિતાના વીર્યને ઝરતા પુરુષને સ્ત્રીમાં આસક્તિ હોય છે ઉઘડ મેઢાવાળી, ઘુમરાની આંખેવાળી, ફિકકી પડી ગયેલી, શ્વાસ લેતી વખતે ઘરર ઘરર અવાજ કરતી, મરવા પડેલી બિચારી સ્ત્રી આજે કેમ પુરુષને રાગ જન્માવતી નથી ? અહો ! અરે ! અકાળે તરસ્યા થયેલે બિચારે ફિણિધર મોં ફાડીને આપણું લેહી પીવા આવ્યો છે. [પણ એમાં] એણે આપણે શું અપરાધ કર્યો ? [કંઈ જ નહિ) એ તો વસ્તુને પિતાને સ્વભાવ જ છે કે અગ્નિને અડતાં તે દઝાડે. એટલે માણસ કેના ઉપર કેધ કરે ? સુખનું કારણ અનુકૂળ વસ્તુ નથી કે દુઃખનું કારણ પ્રતિકૂળ વસ્તુ નથી. પિતાનાં કરેલાં કર્મનાં ફળ હું તે ભોગવું છું. મારે મિત્ર કેણ કે મારે દુશ્મન કોણ ? કિંઈ જ નહિ].' આ પ્રમાણે અહનિશ વિચારતા માણસના મનમાં નિતાઃ સમતા સર્વત્ર (=સર્વ પ્રતિ) ઉદભવે છેએટલે દોષની ગાંઠે નાશ પામે છે. તેથી જ તે તે દેષના નાશ માટે તે તે પ્રતિપક્ષની ભાવનાઓ મોક્ષશાસ્ત્રમાં અનેક રીતે ઉપદેશવામાં આવી છે 41. ननु च प्रतिपक्षभावनेऽपि न सर्वात्मना दोषपक्षः क्षयमुपयाति निम्बाभ्युपयोगे इव क्रियमाणे कफधातुरिति । नैतदेवं, तत्र निम्बोपयोगवत् तदनुकूलस्यानपानादेरुपयोगदर्शनात् । अपि च - धमिलोपभयात्तत्र नेष्टः सर्वात्मना क्षयः । कफाधिक्यं तु हन्तव्यं धातुसाम्यस्य सिद्धये ॥ इह सर्वात्मनोच्छेद्याः क्लेशाः संसारकारिणः । छेदश्चैकान्ततस्तेषां प्रतिपक्षोपसेवनात् ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy