SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ભાગથી રાગ શમત નથી, વધે છે न च प्रतिपक्षभावनाभ्यासमेकमस्त्रमपास्य तदुपशमे निमित्तान्तरं किमपि क्रमते । 41. શંકાકાર -- જેમ લીમડાને ઉપયોગ કરવા છતાં સંપૂર્ણપણે કફધાતુને નાશ થતો નથી તેમ પ્રતિપક્ષની ભાવના કરવા છતાં સંપૂર્ણપણે દેવપક્ષને ક્ષય થતું નથી યાયિક – ના, એવું નથી. [લીમડાના ઉપગ છતાં કફધાતુને સંપૂર્ણ નાશ થત નથી] કારણ કે લીમડાના ઉપયોગની જેમ કફધાતુને અનુકૂળ અન્ન પાન વગેરેને ઉપયોગ પણું દેખાય છે. વળી, માણસરૂપ ધમીના નાશના ભયથી કફને સંપૂર્ણ ક્ષય ઈષ્ટ નથી. ત્રણ ધાતુઓના સામ્યની સિદ્ધિ માટે કફનું આધિક જ માત્ર હણવું જોઈએ એથી ઉલટું અહીં તે સંસારના કારણભૂત કલેશને સંપૂર્ણ નાશ કરવો જોઈએ. અને તેમને એકાન્તતઃ (=સંપૂર્ણ) નાશ પ્રતિપક્ષની ભાવના કરવાથી થાય છે. પ્રતિપક્ષની ભાવનાના અભ્યાસનું એક અસ્ત્ર અવગણી બાજુએ કરીએ તો બીજુ કોઈ પણ નિમિત્ત કલેશના ઉપશમમાં કામ કરતું નથી 42. ર દિ વિષયમિશ્રાવસ્તદુપમોન વિસંસ્થતિ | યથાવાદ – न जातु कामः कामानामुपभोगेन शाम्यति । .. વિના ગવર્મેવ મૂય પ્રવામિવતે [મહામાં ગાઢિ૦૮.૨૨] अन्यत्राप्युक्तम् – 'भागाभ्यासमनु विवर्धन्ते रागाः कौशलानि चेन्द्रियाणाम्' इति [ચોમાષ્ય ૨.૨૫] पाराशर्योऽपि - ___ तृष्णाखनिरगाधेयं दुप्पूरा केन पूर्यते । या महद्भिरपि क्षिप्तै : पूरणैरेव खन्यते ॥ इति । 42. વિષયતૃષ્ણ વિષય ઉપભોગથી વિરમતી નથી, જેમકે કહ્યું છે કે “તૃષ્ણા ઇચ્છિત વસ્તુઓના ઉપભોગથી શમતી નથી તે તો હથિી ( ઘીથી) જેમ અગ્નિ ખૂબ જ વધે છે તેમ ઉભેગથી ખૂબ જ વધે છે' મિહાભારત આદિ ૮૫.૧૨]. બીજે પણ કહ્યું છે કે ભોગના અભ્યાસ પછી રાગ વધે છે, ઇન્દ્રિયનું કૌશલ વધે છે' પારાશર્યો પણ કહ્યું છે, “આ તૃષ્ણારૂપ ખાણ અગાધ છે, પૂરવી મુશ્કેલ છે તેને કોણ પૂરે ? તેને પૂરવા માટે તેમાં નાખવામાં આવતી મોટી મોટી વસ્તુઓ વડે જ તે ખેદાય છે, [પૂરાતી નથી.” ___43. तस्मात् प्रतिपक्षभावनैव भगवती भीमकान्तिरन्तःकरणकान्तारे निरन्तरमभिज्वलन्ती दावदहनदीधितिरिव दहति दोषविटपकानिति । तदेवं दोषानुबन्धविध्वंसोपायसम्भवात् न तत्कृतो मोक्षमार्गरोधोऽभिधातव्यः । 43. ભયંકર તેજવાળી, અન્તાકરણરૂપ જંગલમાં નિરન્તર સળગતી ભગવતી પ્રતિપક્ષભાવના જ, જગલને બાળી નાખનાર પ્રકાશકિરણની જેમ, દેષરૂપે વૃક્ષોને બાળી નાખે છે. નિષ્કર્ષ એ કે આમ દેવાનુબંધના નાશને ઉપાય સંભવતે હેઈ, દેવાનુબંધને કારણે મેક્ષભાગને અભાવ છે એમ ન કહેવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy