SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વનિઓ (વાયુઓ) ફોટાભિવ્યંજક છે उपाधिभेदेन प्रतिभासमाना असत्याकाराश्च तेऽर्थप्रत्ययान्वयव्यतिरेकानुविधायिनो दृश्यन्ते । तेन यदुच्यते शब्दकल्पनायां कल्पनाद्वैगुण्यमिति तत्रौकगुणाऽपि कल्पना नास्ति, का कथा द्वैगुण्यस्येति । तस्मात् स्फोटात्मकादेव शब्दादर्थप्रत्ययः । वर्णानुविधायित्वं तु तस्यान्यथासिद्धमिति सिद्धम् । अपि च तार्किकाणामनुमानप्रियत्वात् तत्परितोषायेदमनुमानमभ्यधायि, न परमार्थतः । परमार्थतस्तु श्रौत्रे प्रत्यये प्रतिभासमानः प्रत्यक्ष एव स्फोट : । 20. પરંતુ બીજાઓ કહે છે કે ધ્વનિઓ (વાયુઓ) સ્ફોટના અભિવ્યંજક છે. તે વાયુઓ વડે નિરવયવ એવો ફોટ અભિવ્યકત થત, તાલ વગેરે સ્થાને અને જિહવામૂલઆદિ) કરણો સાથે વાયુઓના સંગરૂપ ઉપાધિઓને લીધે મિથ્યા ઊભા થતા વિવિધ આકારના ગકાર વગેરે ભાગોવાળો (=અવયવોવાળો ) જાણે કે હોય એવો જણાય છે. વાયુઓ ચંચળ હોવાથી ઉચ્ચારવામાં આવ્યા પછી તરત નાશ પામે છે, આવા વાયુઓ સ્ફોટના કાલ્પનિક ગકાર આદિ આકારને પ્રગટ કરે છે. ઉપાધિને કારણે અસત્ય રૂપને પણ પ્રગટ થતું આપણે જોયું છે, જેમકે તલવાર, મણિ, દર્પણ વગેરે અભિવ્યંજકેના ભેદે ઊભા થતાં શ્યામ, દીર્ધા, વગેરે મુખનાં [અસત્ય] રૂપિ. નાદાત્મક શબ્દ વીણ, વેણુ, મૃદંગ, પટલ વગેરે અભિવ્યંજકના ભેદ વિવિધતા પામતે દેખાય છે. તેથી તે વણે પારમાર્થિક (=વાસ્તવિક નથી જ અને ફેટના અભિવ્યંજક પણ નથી એટલે વર્ણો એકે એકે સ્ફોટને અભિવ્યકત કરે છે કે સાથે મળીને અભિવ્યકત કરે છે એ વિકલ્પ ક્યાંથી ઊઠે ? ઉપાધિભેદને લીધે જણાતા તે ગકાર આદિ અસત્ય આકારે અજ્ઞાન સાથે અન્ય વ્યતિરેક ધરાવતા દેખાય છે. તેથી, શદફેટની કલ્પનામાં બે કલપનાઓ કરવી પડે છે એમ તમે જે કહ્યું એ વિશે અમે કહીએ છીએ ત્યાં એક પણ કલ્પના નથી, તે પછી બે કલ્પનાની તે વાત જ ક્યાં રહી ? તેથી સ્ફોટાત્મક શબ્દમાંથી અર્થજ્ઞાન થાય છે. અર્થજ્ઞાન સાથે વણેને અવય-વ્યતિરેક તે અન્યથાસિદ્ધ છે એ પુરવાર થયું. વળી, યાયિક અનુમાનપ્રિય હોઈ તેમના પરિતોષ માટે આ અનુમાન અમે કહ્યું, પરમાર્થતઃ સ્ફોટ અનુમય નથી, પરંતુ પરમાર્થતઃ તો શ્રોત્ર જ્ઞાનમાં દેખાતો ફેટ પ્રત્યક્ષ જ છે. 21. आह किमिदमपूर्व तस्काराचरितं वर्तते ? वर्णाः प्रत्यक्षमुपलभ्यमाना अपि दुर्भगा न प्रत्यक्षाः, स्फोटः पुनरनवभासमानोऽपि सुभगः प्रत्यक्ष इति । उच्यते । न ब्रूमः वर्णा न प्रत्यक्षा इति । ते पुनरसन्तोऽपि उपाधिवशाद् वदनदैर्ध्यादिवदवभासन्ते । शब्दस्त्वेको निरवयवः प्रतीयते । तथा च पदमिति वाक्यमित्येकाकारा प्रतीतिरस्ति । न च भिन्ना वर्णास्तस्यामालम्बनीभवन्ति । न हि सामान्यप्रत्ययो व्यक्त्यालम्बनः, अवयविप्रत्ययो वाऽवयवालम्बनः । न च सेनावनादिबुद्धिवदयथार्था पदवाक्यबुद्धिः, वाधकाभावात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy