SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વણે કમથી અથબધ કરાવે છે તેનું સમર્થન ગ્રહણના કમભાવી અને સમસ્ત અભ્યાસનું એક પ્રધાન જ્યોતિષ્ઠોમને ઉત્પન્ન કરવાપણું દેખ્યું છે. તેથી સામાન્ય અને ક્રમભાવિત્વ વચ્ચે વિરોધ નથી. આમ ક્રમભાવી હેવા છતાં વર્ષો જ અર્થના વાચક બનશે. ફેટવાદી - કેળિયા, સંસ્થા, વગેરે સમસ્તનું કમભાવિત બરાબર છે કારણ કે તે દરેકનું તૃપ્તિ વગેરે કાર્ય પણ કમથી ઉત્પન થતું દેખાય છે. પરંતુ ક્રમથી સંભળાતા વથી જેટલા વર્ષે સંભળાય તેટલી અર્થજ્ઞાનની માત્રા ઉત્પન્ન થતી દેખાતી નથી. 36. यद्येवमाग्नेयादिभ्यः तर्हि क्रमेण निर्वय॑मानं किं कार्यमुपलभ्यते ? अवान्तरापूर्वमिति बमः, शब्दप्रामाण्यात् । परमापूर्वनिवृत्तिस्तु तेषां सामस्त्ये सति સંસ્થતીતિ | 36. નૈયાયિક -જે એમ હોય તો આગ્નેય વગેરેથી કમથી ઉત્પન્ન થતું કર્યું કાર્ય દેખાય છે? ફેટવાદી-અમે કહીએ છીએ કે અવાર અપૂર્વ, કારણ કે તેમાં શબ્દ પ્રમાણ છે. અવાતર અપૂર્વેનું સામત્યુ થતાં પરમાપૂર્વની ઉત્પત્તિ સિદ્ધ થાય છે. 37. उच्यते । अवान्तरापूर्वनिवृत्ताविदानी क्रमभाविनामाग्नेयावयवभूतक्रियाक्षणानां किमवान्तरं कार्य का वा तस्य निर्वृत्तिरुपलभ्यते ? अपि च यथाभिमतं यत् कार्यं तदभिसन्धानेन प्रवृत्तिः । तत् सामस्त्यात् पूर्व न कचिदुपलभ्यते । न ह्यवान्तरापूर्वेण स्वर्गमात्रा काचिदभिनिर्वय॑ते, शास्त्रार्थस्य तदानीमनिष्पन्नत्वात् । अतः किमवान्तरापूर्वेण कृतेनापि ? यत्किञ्चित्त्ववान्तरापूर्वप्रायं कार्य वर्णेष्वपि न न दर्शयितुं शक्यते । किं तदिति चेत् , स्वरूपग्रहणं संस्कारो वा भविष्यति । . યાવિક-ઉત્તરમાં અમે કહીએ છીએ કે અવાન્તર અપૂર્વોની ઉપતિ થતી હોય તે આગ્નેયના અવયવભૂત ક્રમભાવી [ શ્રીહઅવહનન આદિ છે ક્રિયાક્ષણોનું કયું અવન્તર કાય છે? અથવા તે અવાર કાર્યની કઈ ઉત્પત્તિ દેખાય છે ? વળી ઇચ્છા મુજબ જે ફળ કરવાનું હોય તેને લક્ષમાં રાખીને પ્રવૃત્તિ થાય છે. તે ફળ સામત્ય પહેલાં ક્યાંય જણાતું નથી, કારણ કે અવન્તરાપૂર્વથી કઈ પણ સ્વર્ગમાત્રા ઉત્પન્ન થતી નથી. અવાન્તરાપૂર્વથી કોઈ પણ સ્વર્ગમાત્રા ઉત્પન્ન ન થવાનું કારણ એ છે કે શાસ્ત્રમાં જણાવેલ પ્રધાન અર્થ (= યજ્ઞકર્મ ) તે વખતે નિખને થયે હોતા નથી તેથી અવાન્તર પૂર્વ કરવાથી શું ? જે કંઈ થોડુંક ઉપકારરૂપ કાર્ય અવાજોના પૂર્વ કરે છે તેના જેવું ઉપકારરૂપ કાર્ય તો વણે પણ કરે છે એ દેખાડવું શક્ય છે જ તે શું છે એમ જે તમે પૂછશે તે અમે કહીશુ કે તે છે સ્વરૂપગ્રહણ કે સંસ્કાર. [સ્વરૂપગ્રહણથી વર્ણનું શ્રૌત્ર પ્રત્યક્ષ સમજવું. ] 3. तयोः प्रधानकार्यावयवत्वं नास्तीति चेत् , मा भूदवयवत्वं, तदुपयोगिता तु विद्यते एव । अवयवावयविव्यवहारस्तु अवान्तरपरमापूर्वयोरपि दुरुपपादः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy