SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પદસમૂહરૂપ વાક્ય જ વાકયાથ બેધનું જનક 109. નૈતન, પ્રાર્થનામ ચરિતાર્થવાત તેવાં ચરિતાર્થત્વ ? खप्रतिपत्तौ । ननु पदानि स्वप्रतिपत्तौ चरितार्थीभूय पदार्थप्रतिपत्तिमादधति । पुनस्तान्येव कथं वाक्यार्थप्रतिपत्तिमाधास्यन्ति ? पदार्थास्तु स्वावगतरूल न कचित् परत्र चरितार्था इति वाक्यार्थबुद्धेर्विधातारो भवन्तु । 109. તૈયાયિક –– ના, આ બરાબર નથી, કારણ કે પદાર્થોનું સામર્થ્ય પણ ખર્ચાઈ ગયું હોય છે. મીમાંસક –તેમનું સામર્થ્ય કયાં ખર્ચાઈ ગયું છે? યાયિક–સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરવામાં. મીમાંસક –- પદો તે પિતાના વિશેનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં શક્તિ ખર્ચને પછી પદાર્થનું જ્ઞાન કરાવે છે. એટલે ફરી પાછા તે પદે કેવી રીતે વાક્યર્થનું જ્ઞાન કરાવે? પદાર્થોએ તો પિતાના વિશેનું જ્ઞાન કરાવ્યા પછી બીજે કયાંય પિતાની શક્તિ ખર્ચા નથી, એટલે તેઓ વાક્યર્થનું જ્ઞાન કરાવે. 110. નૈતવમ, લાચાચાન્યત્ર ચરિતાર્થત્વમાવત | ગામેવ पूर्यपदस्मरणोपकृतं वाक्यमुच्यते । तदर्थश्च पूर्वपदार्थविशिष्टो वाक्यार्थ इत्येके । तस्माद्वाक्यादेव वाक्यार्थप्रत्ययः । - 110. યાયિક – ના, એવું નથી, કારણ કે અત્યપદને બીજે કયાંય શક્તિ ખવાપણું છે જ નહિ. પૂવ' પદના સ્મરણની સહાય પામેલું અન્યપદ જ વાકય છે, અને પૂર્વપદોના અર્થોથી વિશિષ્ટ અત્યપદને અર્થ વાક્યર્થ છે, એમ કેટલાક માને છે. તેથી આ રીતે વાક્યમાંથી જ વાક્યર્થનું જ્ઞાન થાય છે. 111. यत्त किमेकसंस्कारकारणेन कार्यद्वयं पदानि विदधति विभिन्नसंस्कारेण वेति ? तत्र कार्यभेदात् कारणभेदानुमानमिति प्रसिद्ध एष पन्थाः । एकोऽप्यतीन्द्रियः संस्कारः कार्यात् कल्प्यते; बहवोऽपि तत एव कल्पयिष्यन्ते, कार्यस्य भिन्नत्वात् । 111. પરંતુ શું એક સંસ્કારરૂપ એક કારણ દ્વારા પદે બે કાર્યો (=પદાર્થજ્ઞાન અને વાક્યર્થજ્ઞાન) ઉત્પન્ન કરે છે કે અનેક ( બે ) સંસ્કારરૂપ અનેક ( =બે) કારણે દ્વારા - આ તમે ભાદ મીમાંસકોએ ઊઠાવેલા પ્રશ્નના જવાબમાં અમે જણાવીએ છીએ કે કાર્યભેદ ઉપરથી કારણભેદનું અનુમાન પ્રસિદ્ધ છે, એટલે એ રસ્તે બરાબર છે. એક અતીન્દ્રિય સંસ્કારની કલ્પના કાર્ય ઉપરથી કરવામાં આવે છે; બહુ અતીન્દ્રિય સંસ્કારની કલ્પના પણ કાર્ય ઉપરથી જ કરવામાં આવે છે કારણ કે કાર્યો બહુ છે. __112. यदपि चिरतिरोहितवर्णप्रबन्धानुसन्धान दुर्घटमिति कथितं, तदपि न चारु, कयाचित् कल्पनया वर्णानामिव पदबुद्धौ पदानामपि वाक्यबुद्धौ उपारोह सम्भवात् । एतच्चानन्तरं दर्शयिष्यते । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy