SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થો વાક્યાથબુદ્ધિના જનક છે એ મીમાંસક મત ૫૧ કહેવામાં આવે છે તે પણ અયોગ્ય છે. પ્રત્યેક પદાર્થને વાક્ષાર્થને ગમ અમે ઇચ્છો નથી જ, અને સમુદિત (=સંસૃષ્ટ) પદાર્થો અસાધારણ હેવા છતાં અમારા પક્ષને હાનિકર નથી. જેમ લિંગ વ્યાપ્તિસંબંધગ્રહણની અપેક્ષા રાખીને સાધ્યનું જ્ઞાન કરાવે છે તેમ પદાર્થો સંબંધગ્રહણની અપેક્ષા રાખીને વાક્ષાર્થનું જ્ઞાન કરાવતા નથી, કે જેથી અસાધારણ હોવાને કારણે પદાર્થો વાક્યર્થનું જ્ઞાન કરાવી ન શકે. પદાર્થો તે સંબંધગ્રહણ વિના પણ આકાંક્ષા, યેગ્યતા, સન્નિધિ અને તાર્યપર્યાલચના દ્વારા એકબીજા સાથે જોડાય છે. આ સંસદ પદાર્થો જ વાક્ષાર્થ છે, અથવા તે ઇતરપદાર્થોથી વિશિષ્ટ ઇતરપદાર્થ વાયા છે. 106. नाप्यशाब्दत्वमित्थं वाक्यार्थप्रतीतेराशनीयम् , शब्दावगतिमूलन તા: રાવ્વાન્ | શબ્દાત ઘાઘતિ તો વાવાર્થપ્રતિપત્તિનિતિ મનપમ / तदुक्तं 'पदानि हि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराणि । अथेदानीमवगताः પાપ થ વાયામવમર્યાન્તિ’ તિ [૦ માં ૨.૨.૨૫] 106. આ રીતે (અર્થાત પદાર્થોમાંથી વાકષાર્થજ્ઞાન માનતાં) તે વાપાર્થજ્ઞાન અસાદ બની જશે એવી આશંકા ન કરવી જોઈએ, કારણું કે શબ્દજ્ઞાન ( =પદજ્ઞાન) મૂલાક વાકયાર્થજ્ઞાન હેઈ વાકક્ષાર્થજ્ઞાન શાબ્દ જ છે. શબથી પદાર્થનું જ્ઞાન થાય છે અને પદાર્થનું જ્ઞાન થતાં વાક્યર્થનું જ્ઞાન થાય છે એમ સઘળું દોષરહિત છે. તેથી કહેવામાં આવ્યું છે કે, “પદે પિતાપિતાને અર્થ જણાવા વ્યાપાર કરતાં વિરમે છે. ત્યાર પછી હવે જ્ઞાત થયેલા પદાર્થો જ વાક્યર્થને જણાવે છે.' [શાબરભા ૦ ૧.૧.૨૫] 107. ગત્રામિથી તે “ન પામ્યો વાર્ષાવતિરવિ તુ યાયાવ, તથા च 'अयं वाक्यार्थः' इति प्रसिद्धिः, न ‘पदार्थार्थः' इति । यथा हि काल्पनिकवर्णसमूहात्मकं पदं पदार्थप्रतिपत्तिमादधाति, तथा काल्पनिकपदसमूहात्मकं वाक्यं वाक्यार्थप्रतिपत्तिमाधास्यति ।" 107. નૈયાયિક–અહીં અમે કહીએ છીએ કે પર્થોથી વાક્યર્થનું જ્ઞાન થતું નથી પરંતુ વાક્યથી જ વાક્યર્થનું જ્ઞાન થાય છે, અને એટલે જ તે “આ વાક્યર્થ છે' એમ લોકો કહે છે, “આ પદાર્થાર્થ છે એમ લેકે કહેતા નથી. જેમ વર્ગોના કાલ્પનિક સમૂહરૂપ પદ પદાર્થોની પ્રતીતિ કરાવે છે તેમ પદેના કાલ્પનિક સમૂહરૂપ વાક્ય વાક્યાથની પ્રતીતિ કરાવે છે. 108. નનુ પુસમૂહારમ વાયુમનાસ્તિ, જિતું પાવ વાવયમ્ | पदानां च स्वार्थे चरितार्थत्वान्न वाक्यार्थसामर्थ्य मित्युक्तम् । 108. મીમાંસક–યાયિક મતમાં તો પદસમૂહાત્મક વાક્ય એ પદેથી જુદુ નથી પરંતુ પદે જ થાય છે. અને પદ્યનું સામર્થ્ય પિતાને અર્થને જણાવવામાં જ ખર્ચાઈ જાય છે. તેથી પદનું સામર્થ વાક્યાથને જણાવવા માટે રહેતું જ નથી, એટલે પદાર્થો વાક્યાથને જણાવે છે એમ માનવું જોઈએ.] આ પ્રમાણે અમે મીમાંસકોએ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy