SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષો જ પહેલા પદાર્થનું અને પછી વાયાનું જ્ઞાન કરાવે છે એ યાયિક મત ૫૩ 112. ઘણુ વખત પહેલાં તિરહિત થઈ ગયેલા વર્ષોની હારનું અનુસંધાન દુર્ધટ છે એમ તમે જે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે કોઈક કલ્પના દ્વારા જેમ વર્ગોને પબુદ્ધિમાં વૃદ્ધિવિકાસ કે પરિણામ થાય છે તેમ પદોને પણ વાક્યબુદ્ધિમાં વૃદ્ધિવિકાસ કે પરિણામ સંભવે છે. હવે પછી તુરત જ અમે આ દર્શાવીશું. 113. यदपि विकल्पितं युगपद्वा क्रमेण वा वर्णाः पदवाक्यार्थप्रत्यये व्याप्रियेरन्निति, तत्राप्युच्यते योगपद्यं तावदनभ्युपगमादेव प्रत्युक्तम् , क्रमोऽप्येषामीदृशो यत् प्रथमं पदार्थमवगमयन्ति, ततो वाक्यार्थम् । सोऽयं तर्हि पदार्थपूर्वक एव वाक्यार्थ उक्तो भवतीति चेत् , मैवम् , पदार्थों हि नाम प्रमेयमेव । न ते प्रमाणवर्गे निपतन्ति । न च पदार्थवाक्यार्थयोरत्यन्तं भेदो येन तयोधू माग्न्योरिव सम्बन्धग्रहणसापेक्षयोस्तदनपेक्षयोर्वा रूपदीपयोरिव प्रत्याय्यप्रत्यायकभावः । न हि स्वशरीर एव गम्यगमकवाचोयुक्तिः प्रवर्तते । कथं भवान् स्वभावहेतुवादिनो बौद्धस्य शिष्य इव निवृत्तः । 113. વળી, વર્ણો પદાર્થ જ્ઞાન અને વાકયાર્થજ્ઞાનને ઉત્પન્ન કરવામાં કમથી વ્યાપાર કરે છે કે યુગપદ્ વ્યાપાર કરે છે એવા બે વિકલ્પ ઊભા કરી જે પ્રશ્ન કરવામાં આવ્યા તેના ઉત્તરમાં પણ અમે જણાવીએ છીએ કે યૌગપપક્ષ તો અમે સ્વીકાર્યો ન હાઈ પ્રતિષિદ્ધ છે, [ જ્યારે કમપક્ષ અમને સ્વીકાર્યું છે. ] તે ક્રમ પણ આવે છે–વણું પહેલાં પદાર્થનું જ્ઞાન કરાવે છે, પછી વાયાર્થનું જ્ઞાન કરાવે છે ભાટ મીમાંસક – તે તે વાક્યર્થ પદાર્થપૂર્વક જ છે એમ તમે કહ્યું ગણાય. યાયિક – ના, એવું નથી, પદાર્થ તે પ્રમેય જ છે. તે પ્રમાણવર્ગમાં પડતું નથી. વળી, પદાર્થ અને વાકયાર્થીને અત્યંત ભેદ નથી કે જેથી સંબંધગ્રહણસાપેક્ષ ધૂમ અગ્નિની જેમ કે સંબંધગ્રહણનિરપેક્ષ રૂપ-દીપની જેમ તે બેને પ્રત્યાખ્ય-પ્રત્યાયક ( = ગમ્ય-ગમક) ભાવ હેય વંશરીરમાં જ ગમ્ય-ગમ એ શબ્દોને પ્રયોગ થતો નથી. (અર્થાત વસ્તુ પોતે જ પિતાની ગમ્ય અને ગમક બની શકે નહિ). આપ સ્વભાવહેતુ માનનારા બૌદ્ધના શિષ્ય જેવા કેમ બની ગયા? 114. ननु सामान्ये हि पदं वर्तते, विशेषे च वाक्यम् । अन्यच्च सामान्यम् , अन्ये च विशेषाः । यदुक्तम् , “सामान्यान्यन्यथासिद्धेविशेष गमयन्ति हिं" इति [श्लो० वा० अर्थापत्ति ७०] व्यतिरेक एव प्रत्याय्यप्रत्यायकयोः । 114. ભાદ મીમાંસક પદાર્થ સામાન્ય છે અને વાક્યર્થ વિશેષ છે, અને સામાન્ય જુદી વસ્તુ છે અને વિશે જુદી વસ્તુ છે. સામાન્ય વિશેષ વિના ઘટતું ન હોઈ વિશેષનું જ્ઞાન કરાવે છે. આ રીતે પ્રત્યાય-પ્રત્યાયકને ભેદ છે જ. [પદાર્થ પ્રત્યાયક અર્થાત ગમક છે, જ્યારે વાયાયં પ્રત્યાય અર્થાત ગમે છે.]. 115. उच्यते । बाढमस्त्ययमियान् व्यतिरेकः । किन्तु विरतव्यापारे Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy