SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ રૂપ આદિ ગુણે પ્રધાનપણે રોગનું કારણ છે अवयवंसंयोगविभागाद्यपि, तथा कन्दुकादिक्रीडासु किसलयितविलासरसमधुरपरिभ्रमणादि कर्मजातम् , तथान्यजात्यादिपरिहारेण स्वानुरूपजातियोगित्वमपीत्यादि सर्व द्रव्यगुणकर्मादि सक्तिकारणमनुक्तं स्यात् । 50 શંકાકાર – આમ (અર્થાત અર્થની આવી વ્યાખ્યા કરતાં) ગંધ વગેરે ગુણના અધિકરણભૂત અવયવીને (શરીરનો) – જે રાગને પ્રધાન જનક છે તેનો – અર્થમાં સમાવેશ નહિ થાય. [પરંતુ તેને સમાવેશ થ જોઈએ કારણ કે ગોતમે] કહ્યું પણ છે કે અવયવીનું અભિમાન દોષનું નિમિત્ત છે.” સંખ્યા, પરિમાણ, વગેરે અન્ય ગુણ પણ રાગના જનક છે જ, કારણ કે મેરના કલાપના જેવા અને ચાળી નાખેલા ફલોની પાંદડીએના જેવા રંગબેરંગી, વિલાસી તરુણના કેશપાશનું રૂપ જેમ તરુણનાં મનને હરે છે તેમ કેશપાશગત બહુસંખ્યા પણ તરુણોનાં મનને હરે છે, તપાવેલી સોનાની પાટો જેવા ગોલકાકાર નિતંબનું રૂપ જેમ તરુણેનાં મનને હરે છે તેમ તેમનું પરિમાણ પણ તરુણેનાં મનને હરે છે; એકાન્તમાં અત્યંત વેગ અને તીવ્રતાથી થતે અવયવોનો સંયોગ અને વિભાગ પણ તરુણોનાં મનને હરે છે. વળી, દડા વગેરેની રમતમાં નવપલવના જેવી હાથની લીલાના રસમાધુર્યથી પૂર્ણ પરિભ્રમણ આદિ ક્રિયાઓ તરુણેનાં મનને હરે છે. અન્ય જાતિ આદિના પરિવાર દ્વારા પિતાને અનુરૂપ જાતિને સમવાય સંબંધથી યોગ પણ તરણનાં મનને હરે છે. આમ દ્રવ્ય, ગુણ, કમ વગેરે બધાં, જે રાગના જનક છે તે જણવાયાં વિનાનાં રહે. 51. तत्र केचित् पृथिव्यादिगुणा इति द्वन्द्वसमासं व्याचक्षते - पृथिव्यादीनि च गुणाश्चेति । पृथिव्यादिपदेन गुणाधिकरणमवयवि द्रव्यमुक्तम् । आश्रितत्वविशेषणत्वाभ्यां सर्वे गुणा इति । गुणग्रहणेन च संख्यापरिमाणादिवत् कर्मसामान्याद्यपि सर्वमुक्तम् । अतो नासंग्रह इति । 51. આના ઉત્તરમાં કેટલાક તૈયાયિકે કહે છે – “પૃથિવ્યાદિગુણે' એ દ્વન્દ સમાસ છે તેથી તે સમાપદને અર્થ છે – પૃથ્વી વગેરે અને ગુણે'. પૃથિવ્યાદિ પદથી ગુણોના અધિકરણભૂત અવયવીને – દ્રવ્યને જણાવાયું છે. આશ્રિતત્વ અને વિશેષણ એ બે પિતાનામાં હેવાને કારણે દ્રિવ્ય સિવાયના) બધાં ગુણ છે. એટલે “ગુણપદને સૂત્રમાં મૂકીને સંખ્યા, પરિમાણુ વગેરેની જેમ કર્મ, સામાન્ય વગેરે બધાને જણાવ્યાં છે. તેથી તેમને સમાવેશ નથી થતો એમ નહિ. 52 તદ્વિદ્રમનાવ, વાઢિપ્રાસ્ય હિ તદ્દાનીમાનર્થયમ , “Tળા: રૂલ્યનેનૈવ गतार्थत्वात् । विशेषख्यापनार्थं तदुपादानमिति चेत् , तर्हि किं द्वन्द्वसमासवर्णनेन ? अयमेवास्तु समाधिः । यद्यपि द्रव्यकर्मसामान्यानाम् अन्येषां च संख्यापरिमाणादिगुणानामस्त्येव सक्तिहेतुता, तथापि प्राधान्येन गन्धादीनामेव सा दृश्यते । न हि Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy