SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ २१९ ઈયિાર્થનું લક્ષણ ३. इन्द्रियार्थपरीक्षा] 48. 'गन्धरसरूपस्पर्शशब्दाः पृथिव्यादिगुणास्तदर्थाः' [न्यायसूत्र १.१.१४] । 'तदर्थाः' इत्यत एवापकृष्य वा प्रक्रमाद्वा 'अर्थाः' इति लक्ष्यपदं दर्शयितव्यम् । 'तदर्थाः' इति लक्षणम् । तदिति प्रकृतेन्द्रियपरामर्शः । तेषाम् अर्थाः विषयाः, इन्द्रियविषया अर्था इत्यर्थः । एतच्च तेषां सामान्यलक्षणम् । गन्धरसरूपस्पर्शशब्दा इति विभागः । [3. दिया परीक्षा] 48. ५, २स, ३५, २५२ अने २६ मे अनुमे पृथ्वी माहिना शुर। छ ते ताछ ( =मना अर्थी छवियो छे)' - 21 सूत्रमाथी 'ती' से पहने छ પાડીને, અથવા પ્રમેયોને ગણાવતા સૂત્રમાં જે “અર્થ પદ આવે છે તેને લઈને અથ' એ 'सक्ष्य पहने वियुनेछ. 'त' में सक्ष . [साम सक्षण मनशे - तदर्थाः अर्थाः' અર્થાત ઇન્દ્રિયોના વિષયો અર્થો છે]. “તત થી પ્રકૃત ઇન્દ્રિયોને પરામર્શ કરાયો છે. તેમના અર્થે અર્થાત વિષયો–ઈદ્રિયવિષયો અર્થો છે' એવો અર્થ છે. અર્થોનું આ સામાન્ય લક્ષણ छ. '-५, २०, ३५, २५ अने श६ मे अर्थाना विभाग छ- अर्थाना मेहे। छे. 20 विशेषलक्षणं तु पुनः तदर्थाः' इत्येवं योजनीयम् । तदिति घ्राणादीनां विशेषसंज्ञानिर्दिष्टानामवमर्शः । एवं च प्राणस्य विषयो गन्धः, रसनस्य विषयो रसः इत्यादि विशेषलक्षणमुक्तं भवति । गन्धत्वादीनां तु घ्राणादिग्राह्यत्वादतिव्याप्तिरिति पृथिव्यादिगुणा इति विशेषणोपादानम् । ते चामी गन्धादय इन्द्रियार्था भोग्या: सन्तः सक्तिहेतवः संसारद्राघिमाणमावहन्तीति हेयतया भावयितव्याः । 49. ५२ तु विशेषलक्षाय तो शिथी 'तो' सेभ योन्यु ने ये. तत्था विशेष સંતાઓથી નિટિ ઘાણ આદિને પરામર્શ થાય છે, અને આમ ઘાણનો વિષય ગંધ, રસનને વિષય રસ, વગેરે વિશેષાણ કહ્યું ગણાય. ગંધત્વ આદિ પણ થ્રાણ આદિથી ગ્રાહ્ય હોવાને કારણે વિશેષલક્ષણે અતિવ્યાપ્તિદોષયુક્ત બની જાય, તે દોષના નિવારણ માટે પૃથ્વી આદિના ગુણો એ વિશેષણને સૂત્રમાં મૂકવામાં આવ્યું છે. આ ગંધ આદિ ઇન્દ્રિયવિષયો હાઈ ભોગ્ય છે અને ભાગ્ય હોવાથી આસકિતના અર્થાત્ રાગના જનક છે, પરિણામે તેઓ સંસારને દીર્ધ બનાવે છે, એટલે તેમને હેય તરીકે ભાવવા જોઈએ. 50 नन्वेवं गन्धादिगुणाधिकरणस्यावयविनः प्रथमस्य रागहेतोरसंग्रहः स्यात् । वक्ष्यति च 'तन्निमित्तं त्ववयव्यभिमानः' [न्यायसूत्र ४.२.३] इति । संख्यापरिमाणादिगुणान्तराणामपि रागहेतुत्वमस्त्येव, यथा हि बर्हिकलापानुकारिपरिमृदिंतकुसुमदलपटलशबलविलासिनीकेशपाशवृत्ति रूपं हरति हृदयं यूनाम् , तथा तद्गता बह त्वसंख्याऽपि: उत्तप्तकनकशिलानिभनितम्बबिम्बरूपवत् तत्परिमाणमपि; हरति च सरभसम् Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy