SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ ક્ષણભંગવાદમાં પલેક આદિ ઘટતાં નથી एवं यदैव निष्क्रान्तो विहारकुहराद् भवान् । तदा काष्ठी भवेद् देहा ज्ञानसंक्रान्त्यसंभवात् ॥ तदयं संक्षेपार्थस्त्यक्तव्यो वा निरस्य कौरुकुचीम् । सुरगुरुवत् परलोकः नित्यो वाऽऽत्माऽभ्युपेतव्यः॥ यत्त्वस्य चर्मगगनोपमतां विकल्प्य । नाशित्वमुक्तमथ वा विफलत्वमेव । .. तन्नैव साधु सुखदुःखदशोपभोग योगेऽपि नाशमधिगच्छति नायमात्मा । विकृतिश्च तस्य सुखदुःखजन्मनो ___ न हि तादृशी भवति लुप्यते यया । सहकारिकारणवशात् तु जायते - तदवश्यमेव समुपैति भक्तृिताम् ।। अथवोपजनव्ययस्वभावः । - स्वदशाभेदसमन्वये हि पुंसः । फणिनः किल कुण्डलाद्यवस्था नुगतस्येव न भिन्नतेति केचित् ।। अवस्था एवैताः प्रसभविलयातऋविधुराः अवस्थाता त्वेकः स्फुरति निरपायस्थिरवपुः । असत्यस्मिन् पूर्वावगंतविषयानुस्मृतिभुवां ... न सिद्धिः कार्याणामिति निपुणमावेदितमिदम् ॥ - 144 વળી, તમે પરલેકમાં જનાર આત્માને સ્વીકાર કરતાં નથી અને પરલોકને સ્વીકાર કરે છે. અમે તમારું બકવત જાણીએ છીએ, કમ કરનાર સંતાનીએ ક્ષણે) જે ચૈત્યવંદન કર્યું તેમાંથી થનારું ફળ જેણે કામ કર્યું નથી તે અત્યારે ભોગવે છે. આ ચૈત્યવંદનરૂપ કમની નિવૃત્તિ [=પૂર્ણતા] પણ ક્ષણિકવાદમાં ઘટતી નથી. એક જ્ઞાનક્ષણથી કોઈ પણ કમ" પરિપૂર્ણ થતું નથી. જે કાર્યકારણભાવ તમે કહ્યો છે તે દૂષિત છે. કાયકારણભાવ હોવા છતાં અન્યત્વ તે દૂર થતું નથી. [ કાર્યકારણભાવ અને અન્યત્વ સાથે ન જ રહી શકે એવું નથી.] કાર્યકારણભાવ અનાન્તિક છે, અર્થાત્ તે અન્યત્વ સાથે પણ રહે છે. આ વસ્તુ સતાનાતરની બુદ્ધિથી પુરવાર થાય છે. ઉપાધ્યાયબુદ્ધિ અને શિષ્યબુદ્ધિ બે અન્ય =જુદી હોવા છતાં તે બે વચ્ચે કાર્યકારણભાવ છે. અહીં એક સંતાનગત, કાર્યકારણ ભાવ ધરાવતી, પૂર્વોત્તર બુદ્ધિઓમાં પૂર્વ બુદ્ધિ ઉપાદાન છે અને ઉત્તર બુદ્ધિ ઉદય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy