SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિના અસ્તિત્વને પુરવાર કરનાર પ્રમાણુ ૨૭૭ मल्पे सत्त्वतमसी, क्वचित्तमः प्रवृद्धं तुच्छे सत्वरजसी इति । तदेषां वैषम्यमेदोपदर्शितविश्वरूप कार्याणां क्वचित् साम्यावस्थया भाव्यं सा प्रकृतिरुच्यते । सेयमचेतना भोग्या प्रकृतिः । तस्यास्तु भोक्ता चेतनः पुरुषः । 1 " 67. શ’કાકાર નૈયિક ‘અનુમાન' એમ સાંખ્યા કહે છે. આ ચરાચર વિશ્વ સુખ-દુ:ખ-મેાહથી યુક્ત જ ઉપલબ્ધ થાય છે, કારણ કે બ્રહ્મથી માંડી તણખલા સુધીના સમગ્ર જગતમાં એવુ કેાઈ ભૂત ઉપલબ્ધ થતું નથી જે સુખ-દુઃખ-મેાહથી રહિત ઉત્પન્ન થયું હોય. સત્ત્વને સ્વભાવ સુખ છે, રજસૂના સ્વભાવ દુઃખ છે અને તમસૂના સ્વભાવ માહ છે. સત્ર પ્રીતિ, અપ્રીતિ અને વિષાદ દેખાતા ઢાવાથી અને સ`ત્ર પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમ જણાતા હાવાથી સર્વાં જગત ત્રિગુણાત્મક છે. એક અન્વિત રૂપ ધરાવતાં કાર્યાં તે એક રૂપવાળા કારણમાંથી ઉત્પન્ન થતાં દેખાય છે; માટી જેમાં અનુસ્મૃત છે તે ઘટ શરાવ, 'ચન વગેરે કાર્યાં. માટીરૂપ એક કારણુમાંથી ઉત્પન્ન થાય છે. આ વિશ્વ સુખ-દુઃખ-માહથી અન્વિત છે એટલે સુખ-દુઃખ માહાત્મક કારણનું તે કાઢાય એ યેાગ્ય છે, જે સુખદુ:ખ-માહાત્મક કારણ છે તે સત્ત્વ-રજસ્-તમસાત્મક પ્રકૃતિ છે. આ રીતે [સાંખ્યકારિકા ૧૫માં] અન્વયપુરસ્કર જણાવાયેલા પરિમાણુ વગેરે હેતુએ પણ જણાવવા જોઇએ. ઇયત્તા અને ચતુરસ્તત્વ વગેરે પરિમાણેાવાળાં [ઘટ, રાવ વગેરે] કાર્યોનું ઉપાદાનકારણુ એક [માટી] દેખાતું હોવાથી, જુદાં જુદાં પિરમાણુવાળાં જગતનાં બધાં કાર્યોનું એક ઉપાદાનકારણ પ્રકૃતિ પુરવાર થાય છે. સત્ત્વ આદિ ગુણા કાર્યામાં એછાવત્તા પ્રમાણમાં રહેલા દેખાય છે. કયાંક સત્ત્વ અધિક માત્રામાં હોય છે અને રજસ-તમમ્ બે એછી માત્રામાં હાય છે, કયાંક રજસ્ પ્રકૃષ્ટ હોય છે અને સત્ત્વ-તમસ્ અલ્પ હાય છે, કયાંક તમસૂ વધારે માત્રામાં હાય છે અને સત્ત્વ-જસ તુચ્છ માત્રામાં હોય છે. આમ વિષમતાજન્ય ભેદે જેમના દર્શાવાયા છે તે બધાં કાર્યાની કયાંક સામ્યાવસ્થા હોવી જોઇએ, તે સામ્યાવસ્થા પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિ અચેતન છે અને ભાગ્ય છે. તેને ભાતા છે ચેતન પુરુષ. - તેના અસ્તિત્વમાં શુ પ્રમાણ છે ? 68. પુરુષ વાનાં નિમનુમાન: ? ઉત્તમેવ મેપ્ટેન મેતુરનુમાનમ્। ૧ ह्यचेतनस्य भाग्यस्य भोक्तारमन्तरेण भाग्यतोपपद्यते । दृष्टा च सेति भाक्ता कल्प्यते । स च चितिशक्तिस्वभावक एव सर्वप्रकार कर्तृत्वादिव्यवहारनिवहबहिष्कृतस्वरूपः । द्रष्टृत्वमेव पुरुषस्य स्वरूपमाहुः । यथा भवन्तः एनमात्मानमध्यवसायादिधर्मयोगिनं मन्यन्ते न तथाऽसौ भवितुमर्हति अव्यवसायादेर्बुद्धिधर्मत्वात् । 68. શ’કાકાર પુરુષને પુરવાર કરતું અનુમાન શુ છે ? નૈયાયિક ભાગ્ય ઉપરથી ભોક્તાનું અનુમાન સાંખ્યાએ જણાવ્યુ છે જ, અચેતન ભાગ્યની ભાગ્યતા ભેાક્તા વિના ધટતી નથી, અને ભાગ્યતા તે દેખાય છે, એટલે ભાક્તાની કલ્પનાં કરવામાં આવે છે, બાક્તાને સ્વભાવ ચિતિશક્તિ જ છે, સવ" પ્રકારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy