SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પંગુ-અંધના સંગ જે પ્રકૃતિ-પુરુષને સોગ કર્તવ આદિ વ્યવહારથી તેનું સ્વરૂપ બહિષ્કત છે, દ્રષ્ટ્ર જ પુરુષનું સ્વરૂપ કહેવાયું છે, [સાંખે અમને નાયિકાને ઉદ્દેશીને કહે છે કે] આ૫ આ આત્માને અધ્યવસાય વગેરે ધર્મોવાળો માને છે, પણ તેવા હેવું તેને માટે યોગ્ય નથી, કારણ કે અધ્યવસાય વગેરે तो भुदिना धर्ना छ, [सामाना नल]. 69. कर्तुं शक्नोति पुरुषस्तृणस्यापि न कुब्जताम् । अन्योपनीतमर्थ तु स पश्यत्येव केवलम् ।। प्रकृतिरेवैनं भोगापवर्गाभ्यां संयुनक्ति । न च निर्विकारा सती भोगसम्पादनसमर्थाऽसौ भवतीति महदादिविकृतीः प्रतिपद्यते । पम्वन्धन्यायेन प्रकृतिपुरुषौ संयुज्यते । प्रकृतिरचेतना दृश्या भाग्या दृष्टारं भाक्तारं पुरुषमपेक्षते । पुरुषोऽपि दृष्टा भोक्ता , दृश्यं भाग्यमपेक्षते इत्येवं तयोः पङग्वन्धवत् संयोगो भवति । दर्शनशक्त्या पङ्गोगमनशक्त्या चान्धस्यैकत्र मेलनात् कार्यसिद्धिः । एवं प्रकृतिपुरुषसंयोगात् सर्गः प्रवर्तते । तदुक्तम् . पुरुषस्य दर्शनार्थ कैवल्यार्थ तथा प्रधानस्य । पङग्वन्धवदुभयोरपि संयोगस्तत्कृतः सर्गः ।। [सां० का०२१] 69. पुरुष तममाने ५५ वाण शक्तिमान नथा. ते तो अन्ये (भुद्धिये) २४ કરેલ અથને કેવળ દેખે જ છે. પ્રકૃતિ જ એને ભેગ અને અપવગ સાથે જોડે છે. પ્રકૃતિ નિવિકાર હોય તે ભોગને સંપાદન કરી આપવા અસમર્થ બની જાય, એટલે પ્રકૃતિની મહત વગેરે વિકૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પંગુ-અંધન્યાયે પ્રકૃતિ અને પુરુષ જોડાય છે. પ્રકૃતિ અચેતન, દશ્ય અને ભોગ્ય હોવાથી દ્રષ્ટા અને ભક્તા પુરુષની અપેક્ષા રાખે છે, પુરુષ પણ દ્રષ્ટા અને ભોક્તા હેઈ દશ્ય અને ભોગ્ય પ્રકૃતિની અપેક્ષા રાખે છે; એટલે આમ પંગુ–અંધની જેમ તેમને સંગ થાય છે. જેવી રીતે પંગુની દર્શનશક્તિ અને અંધની ગમનશકિત એકત્ર મળવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેવી રીતે પુરુષ અને પ્રકૃતિના સંગથી સર્ગની ઉત્પત્તિ થાય છે. પુરુષને દર્શન થાય એ માટે તથા પ્રધાનનું કેવલ્ય થાય એ માટે પંગુ-અંધની જેમ પ્રકૃતિ-પુરુષને પણ સંયોગ થાય छ. ते सयागने ॥२२ सग थाय छे. [Hi. .. २१] 70. यच्चेत्थं प्रधानान्महत्तत्त्वमुत्पद्यते, सा बुद्धिरव्यवसायात्मिका धर्मज्ञानवैराग्यैश्वर्यतद्विपर्ययरूपवृत्तियोगिनी महत्तत्त्वमेवाच्यते । बुद्धेरहङ्कार उदेति, स चाभिमानस्वभावः । अहङ्कारात् घ्राणादीनि पञ्च बुद्धीन्दियाणि, वागादीनि पञ्च कर्मेन्दियाणि, संकल्पकमेकादशं मनः, गन्धादितन्मात्राणि च पञ्चेति षोडशको गणः प्रभवति । ततो गन्धादितन्मात्रपञ्चकात् पञ्च पृथिव्यादीनि महाभूतानि जायन्त इति । आह च Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy