SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-અસાધુ શબ્દોના પ્રયોગના ફળના વિધાને અર્થવાદ છે ૧૧ તે રાગથી પ્રાપ્ત છે જ, એટલે “વંર વંરનવા માઃ ” એ વિધિને અર્થ એ ન થાય, કારણ કે વિધિને વિષય તે અપ્રાપ્ત હોય છે. તેથી ન છૂટકે આ વિધિવાક્યના સ્વાર્થને ત્યાગ કરી પરાર્થને અર્થાત “ચેતર પંચનખ ભય નથી' એ અર્થને સ્વીકાર કરવું પડે છે. આવી વિધિને પરિસંખ્યાવિધિ કહેવામાં આવે છે. જ્યારે કઈ રસ્તે ન હોય ત્યારે જ ન છૂટકે આ પરિસંખ્યાવિધિને અંગીકાર કરવામાં આવે છે, કારણ કે સ્વાર્થ ત્યાગ, પરાર્થે સ્વીકાર અને પ્રાપ્તબાધ એ ત્રણ દોષો પરિસંખ્યામાં હોય છે. તત્ર અને અન્યત્ર બંનેમાં અર્થ પ્રાપ્ત હોય ત્યારે એકમાંથી અર્થની નિવૃત્તિ કરવાનું પ્રયોજન પરિસંખ્યા વિધિનું છે. આમ પરિસંખ્યાવિધિનું ફળ પ્રતિષેધ છે, વિધિ નથી.]. 197. यदपि पुण्यपापफलत्वं शब्दापशब्दप्रयोगस्येति गीयते, तदपि न पेशलं, परिदृश्यमानमविवादसिद्धार्थप्रत्ययजननमपहाय परोक्षस्यादृष्टस्य पुण्यपापात्मनः कल्पनाऽनुपपत्तेः । यश्चायं 'स्वर्गे लोके कामधुग्भवति' इति [महाभाष्ये उद्धृतम् | साधुशब्दस्तुत्यर्थवादो, यश्च ‘स वाग्वत्रो यजमानं हिनस्ति' इति [पाणिनीयशिक्षा ५२] अपशब्दे निन्दार्थवादः । तत्र परार्थत्वस्य विस्पष्टदृष्टत्वादर्थवादमात्रपर्यवसितौ च । “द्रव्यसंस्कारकर्मसु परार्थत्वात् फलश्रुतिरर्थवादः स्यात्” इति [जै० सू० ક.રૂ.૨.] પાયાન છાતિ | 197. જે શબ્દના ઉચ્ચારનું ફળ પુણ્ય છે તે સાધુ શબ્દ અને જે શબ્દના ઉચ્ચારનું ફળ પાપ છે તે અસાધુ શબ્દ, એમ જે કહેવામાં આવે છે તે પણ બરાબર નથી કારણ કે પરિદૃશ્યમાન અને અવિવાદસિદ્ધ એવું અર્થજ્ઞાનનું ઉત્પાદક કારણ છોડી પુણ્ય-પાપરૂપ પક્ષ અદષ્ટની કલ્પના કરવી ઘટતી નથી. “ોડપિ રાઃ સખ્ય પ્રત્યુત્તર ને ઢો રામધુમ મતિ ( = એક પણ શબ્દ બરાબર ઉચ્ચારવામાં આવે તો તે સ્વર્ગમાં અને તેમાં ઇચ્છાને પૂરનારો બને છે. - આ સાધુ શબ્દની સ્તુતિરૂપ અથવાદ છે. ‘મત્રો હીન તો વતો વા વિધ્યાવુતો ન તમર્થનાહ | સ વાવઝો વનમાનં હિનસિત..(=સ્વરથી કે વર્ષથી હીને મંત્રને મિથ્યા પ્રયોગ કરાતાં તે મંત્ર તે અર્થને વાચક બનતો નથી, તે મંત્ર તે વા. વજ બની યજમાનને હણે છે ) – આ, અસાધુ શબ્દની નિંદારૂપ અથવાદ છે. સાધુ અને અસાધુ શબ્દના પ્રયોગની બાબતમાં જે ફળવિધાન કરવામાં આવ્યા છે તે અર્થવાદમાં જ પર્યાવસિત થાય છે, કારણ કે સાધુ અને અસાધુ શબ્દનો પ્રયોગ પરાર્થ છે (= અર્થ જણાવવા માટે છે) એ તદ્દન સ્પષ્ટ છે. દ્રવ્ય સ સ્કાર અને કર્મની બાબતમાં ફળનું વિધાન અર્થવાદ છે, કારણ કે દ્રવ્ય, સંસ્કાર અને કર્મ પરા છે' એ ન્યાયે સાધુ અને અસાધુ શબ્દના પ્રયોગનું ફળ અહીં જે (પુણ્ય પા૫) જણાવાયું છે તે નથી. 198. તહેવું “સાધુમિર્યાવિતગમતાલુમિ' તિ વિઘિનિઘોરનારપાધીતયોઃ श्रयमाणयोरपि दौस्थित्यात् तन्मूलतया लब्धप्रमाणभावा व्याकरणस्मृतिरङ्गतामेष्यति Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy