SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ સાંસારિક સુખ પણ દુઃખ જ છે साक्षिकत्वेन च सुखस्य प्रत्याख्यातुमशक्यत्वात् । तत्प्रत्याख्याने च विवक्षिते किमर्थं प्रमेयसूत्रे फलपदोपादानम् ? फले खलु सुखदुःखे इति व्याख्यातम् । ततश्च सुखे प्रत्याख्याते दुःखमेवावशिष्यते । तच्चानेन दुःखशब्देनैव निर्दिष्टमिति किं फलग्रहणेन ? 174. શંકાકાર – પૂર્વ સૂત્રમાં વ્યાખ્યાત ફલ’ શબ્દના ગ્રહણથી દુઃખને ઉપદેશ થઈ ગયો હઈ શા માટે ફરી દુખનો ઉપદેશ આપે છે ? જો તમે તૈયાયિકે કહેતા હે કે સુખને પ્રતિષેધ કરવા માટે દુઃખને ફરી ઉપદેશ આપવામાં આવ્યો છે તે અમે કહીએ છીએ કે તેમ કહેવું યોગ્ય નથી કારણ કે તેમાં પૂર્વાપર વિરોધ આવે છે તેમાં પૂર્વાપર વિરોધ આવે છે કારણ કે પહેલાં તે તમે તૈયાયિકોએ જ દુઃખની જેમ સુખનું પણ ફળ તરીકે પ્રતિપાદન કર્યું છે.] વળી, સકલ પ્રાણીઓને અનુભવ સાક્ષીરૂપ હેઇ, સુખને પ્રતિષેધ કર અશક્ય છે. જે સુખને પ્રતિષેધ વિવક્ષિત હેય તે પ્રમેયસૂત્રમાં 'ફળ' શબ્દનું ગ્રહણ શા માટે કર્યું ? સુખ-દુઃખ બે ફળ છે એમ તમે સમજાવ્યું છે. પણ સુખને પ્રતિષેધ થતાં તે દુઃખ જ બાકી રહે. તે દુ:ખને જ દુઃખ” શબ્દ વડે નિર્દેશ છે, એટલે ફિલ' શબ્દનું ગ્રહણ પ્રમેયસૂત્રમાં શા માટે ? 175. उच्यते । न सुखलेशस्य संसारे जन्तुभिरन्तरान्तराऽनुभूयमानस्य प्रत्याख्यानाय दुःखग्रहणम् , किन्तु सर्वत्र तथात्वभावनोपदेशार्थम् , सोऽपि सुखलवो दुःखमेवेति भावयितव्यः, तत्साधनमपि सर्व दुःखमेवेति मन्तव्यम् । न तद् व्यवसितं पुंसां न तत् कर्म न तद् वचः । न तद् भोग्यं समस्तीह यन्न दुःखाय जायते ।। तदित्थं दुःखमुत्कृष्टं तिरश्चां, मध्यमं मनुष्याणां, हीनं देवानां, हीनतरं वीत. रागाणामित्यागमविदः । वीतरागाणां दुःखतानवं युक्तितोऽप्यवगम्यते, दुःखस्य रागनिबन्धनत्वात् । 175. યાયિક – અમે ઉત્તર આપીએ છીએ. સંસારમાં પ્રાણીઓ વચ્ચે વચ્ચે લેશમાત્ર જે સુખ અનુભવે છે તેને પ્રતિષેધ કરવા “દુઃખ' શબ્દનું ગ્રહણ સૂત્રમાં કર્યું નથી પરંતુ સંસારમાં સર્વત્ર દુઃખ જ છે એવી ભાવનાનો ઉપદેશ કરવા માટે “દુ:ખ” શબ્દનું ગ્રહણ સૂત્રમાં કર્યું છે. તે લેશમાત્ર સુખ પણ દુખ જ છે એમ ભ વિવું જોઈએ, તે સુખના બધાં સાધને પણ દુ:ખ જ છે એમ માનવું જોઈએ. પુરુષોને એવો કઈ વિચાર નથી, એવું કઈ કર્મ નથી, એવું કઈ વચન નથી, એવું કોઈ ભાગ્ય થી જે દુઃખને માટે ન હેય આમ ઉત્કૃષ્ટ દુઃખ તિયને, મધ્યમ દુઃખ મનુષ્યોને, હીન દુઃખ દેવને અને હીનતર દુખ વીતરાગીઓને હેય છે એમ આગમના જાણકારો કહે છે. વીતરાગીઓના દુઃખની અત્યપતા તર્કથી પણ જાણી શકાય છે, કારણ કે દુ:ખનું કારણ રાગ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy