SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખ કેવી રીતે મેક્ષપ્રાપ્તિમાં ઉપયોગી ? 176. તરવતશ્ચિમ દિ સર્વ ટુર્વ થિનિઃ | विषसम्पृक्तमधुवत् सुखं दुःखीभवत्यदः ॥ सुखाधिगमलोभेन यतमाना हि पूरुषः । सहस्रशाखमाप्नोति दुःखमेव तदर्जने । एवं सर्वमिदं दुःखमिति भावयतोऽनिशम् । सर्वोपपत्तिस्थानेषु निर्वेदोऽस्य प्रवर्तते ।। निर्विष्णस्य च वैराग्यं विरक्तस्य च देहिनः । क्लेशकर्मप्रहाणादिद्वारो निःश्रेयसोदयः ॥ 176. તત્ત્વતઃ વિચારતાં વિવેકીઓને તે બધું દુઃખરૂપ જ છે, કારણ કે વિષમિશ્રિત મધની જેમ સુખ પણ દુઃખ બની જાય છે. વળી, સુખને પામવાના લેભથી પ્રયત્ન કરતે પુરુષ હજાર શાખાઓવાળું દુઃખ જ સુખને પામવાના પ્રયત્નમાં મેળવે છે. આમ આ બધું દુઃખ જ છે એમ સદા ભાવતા પુરુષને બધાં ઉપપત્તિસ્થાને પ્રતિ નિર્વેદ થાય છે; નિર્વિપણ તે પુરુષને વૈરાગ્ય જાગે છે અને વિરક્ત દેહધારી તે પુરુષમાં કલશોનું પ્રહાણ, કર્મોનું પ્રહાણું વગેરે દ્વારેવાળો મેક્ષ ઉદય પામે છે. 177. નવં તëિ »કાર્ત, દુઃavમૈત્ર તાર્યવાટિદ્યુમ્ | मैवं, तस्यान्यप्रयोजनत्वात् । प्रवृत्तिदोषजनितत्वेन संखदुःखे भावयितव्ये अभ्यासेन च वर्तमाने इति, कर्मदोषजनितत्वेन हि फलमनुचिन्तितवतस्तत्कारणयोरनुकूलप्रतिकूलयोरस्य रागद्वषौ मा भूताम् । अभ्यावृत्त्या च ससाधनस्य फलस्य हानापादानस्रोतसोह्यमानस्तत्रात्यन्ताय निर्विद्यतामिति फलग्रहणम् । तदेवमन्यथा फलस्य निःश्रेयसोपयोगित्वम् , अन्यथा तु फलत्वे सत्यपि दुःखस्येति । 177. શંકાકાર – એમ જ હોય તે “લ” શબ્દનું ગ્રહણ સૂત્રમાં ન કરવું જોઈએ, કારણ કે “દુખ' શબ્દથી જ ફળને અર્થ સમજાઈ ગયું છે એમ અમે કહ્યું છે. નૈયાયિક – ના, એવું નથી, કારણ કે ફિલ’ શબ્દને સૂત્રમાં ગ્રહણ કરવાનું બીજુ જ પ્રયોજન છે. પ્રવૃત્તિ અને દેષથી જનિતરૂપે સુખ-દુ:ખની ભાવના કરવી જોઈએ અને અભ્યાસથી તે વર્તમાન છે એમ ભાવવું જોઈએ, જેથી કર્મ અને દેષથી જનિત રૂપે ફળની ભાવના કરનારને તેમના કારણભૂત અનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુ પ્રતિ અનુક્રમે રાગ અને દ્વેષ ન થાય. [અનુકૂળ અને પ્રતિકૂળ] સાધને દ્વારા પ્રાપ્ત ફળ સુખ અને દુઃખના ગ્રહણ અને ત્યાગના પ્રવાહ વડે ખેંચાતા પુરુષને પુનઃ પુનઃ ભાવના દ્વારા તેમાં આત્યંતિકપણે નિદ થાય એટલા ખાતર ફળ” શબદનું સૂત્રમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. આમ ફળ એક રીતે નિ શ્રેયસમાં ઉપયોગી છે તે ફળ હોવા છતાં દુઃખ બીજી રીતે નિઃશ્રેયસમાં ઉપયોગી છે. २२ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy