SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મોક્ષમાં સુખનું સંવેદન નથી એ ન્યાયમત 8. ननूक्तमेवानुमानमपवर्गाय यत्र प्रेक्षावतां प्रयत्नः ।. सुखसिद्धये हि बुद्धिमन्तो यतन्ते, नाश्मकल्पमात्मानं कर्तुमिति । तदयमिष्टाधिगमार्थो मुमुक्षोः प्रयत्नः, प्रेक्षापूर्वकारिप्रयत्नत्वात् , कृष्यादिप्रयत्नवदिति । 8. વેદાન્તી – જેને ખાતર બુદ્ધિમાને પ્રયત્ન કરે છે તે અપવગને પુરવાર કરવા માટે અમે અનુમાન આપ્યું છે. સુખની સિદ્ધિ માટે બુદ્ધિમાને પ્રયત્ન કરે છે, આત્માને પથ્થર જે બનાવવા માટે પ્રયત્ન કરતા નથી. આ ઈષ્ટને (=સુખને) પ્રાપ્ત કરવા મુમુક્ષુને પ્રયત્ન હય છે, કારણ કે પ્રયત્ન વિચારપૂર્વક કરવામાં આવે છે, ખેતી વગેરે માટેના પ્રયતનની જેમ. 9. નાનટોપરમાર્થેસ્વાદિસ્થા રાન્નયે | सन्तः प्रयतमाना हि दृश्यन्ते व्याधिखेदिताः ॥ अतिदुर्यहश्चायं संसारदुःखभार इति तदुपशमाय व्यवस्यन्तः सन्तो न निष्प्रयोजनप्रयत्ना भवन्तीत्यनैकान्तिको हेतुः । 9. નૈયાયિક – ના, એવું નથી, કારણ કે અનિષ્ટને (= દુઃખન) ક્ષય કરવા માટે મુમુક્ષુ પ્રયત્ન કરે છે. વ્યાધિથી ખેદ પામેલા સન્તો અનિષ્ટની શાતિ માટે પણ પ્રયત્ન કરતા દેખાય છે. સંસારના દુઃખને ભાર વહે અત્યન્ત મુશ્કેલ છે, એટલે તે દુઃખના ઉપશમ માટે પ્રયત્ન કરતા સન્તોને એ પ્રયત્ન નિપ્રયોજન (અર્થાત વગર વિચાર્યું નથી. તેથી “કારણ કે પ્રયત્ન વિચારપૂર્વક કરવામાં આવે છે' એ તમે આપેલે હેતુ અને કાતિક છે. 10કથામાવતે વિમુનેવ નિત્યેન જુવેનાવિયુત કામેતિ | તથા च पठ्यते 'विज्ञानमानन्दं ब्रह्म' इति । स्यादेवदेवं यद्येतदेव केवलमागमवचनमश्रोष्यत । वचनान्तरमपि तु श्रयते न ह वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहતિરિત, સારી વાવ સન્ત વિધેિ ન છૂરાત:' [છાન્દ્રો ૮.૨૨) રૂતિ | 10. વેદાન્તી – આગમમાંથી પણ આપણે જાણીએ છીએ કે જેમ વિભુત્વથી તેમ નિત્ય સુખથી અવિયુત આત્મા છે. અને આગમમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ વિજ્ઞાન છે અને બ્રહ્મ આનદ છે.” નૈયાયિક – એમ બને જે કેવળ આ જ આગમવચન આપણે સાંભળ્યું હોય. પરંતુ બીજુ આગમવચન પણ સંભળાય છે, તે એ કે “જ્યારે આત્મા સશરીરી હોય છે ત્યારે તેને સુખદુઃખને નાશ નથી હતો (અર્થાત જ્યાં સુધી શરીર હોય છે ત્યાં સુધી આત્માને સુખ-દુ:ખ હોય છે જ). જ્યારે તે અશરીરી બને છે ત્યારે સુખ દુઃખ તેને સ્પર્શતાં નથી.” [છાંદોગ્ય ૮.૧૨]. 11. ननु भवत्पठितमागमवचनमन्यथाऽपि व्याख्यातुं शक्यते । सशरीरस्येति प्रक्रमात् सांसारिके सुखदुःखे अनुकूलेतरविषयोपलम्भसम्भवे तदानीमशरीरमात्मानं न स्पृशत इत्यर्थः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy