SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સાધુ અને અસાધુ શબ્દોને જાણવાને ઉપાય સારૂપ્યછાયા દ્વારા “ગો' આદિ શબ્દનું સ્મરણ કરાવીને ગે' આદિ શબ્દોના અર્થનું જ્ઞાન કરાવવામાં હેતુ બને છે. 246. नन्वनवधृतस्वरूपाणां कथं गवादिशब्दानां स्मरणम् ? तदवधारणे वा कोऽभ्युपायः ? अभियोगविशेष इति ब्रमः । कः पुनरभियोगः ? को वा तस्य विशेषः ? व्याकरणाध्ययनमभियोगः । तदभ्यासानुसारेण लक्ष्यनिरीक्षणं तस्य विशेषः । व्याकरणेन च प्रतिपदमपर्यवसितार्यजनप्रयोज्यसाधुशब्दसार्थसंग्रहतस्तद्विसदृशबर्बरपुरन्ध्रिप्रायप्राकृतगोचरापशब्दपरिहारप्रकारव्युत्पादनमुपक्रम्यते यदानन्त्यात् किल कल्पशतैरपि नावकल्पते । किन्तु व्यपनीतातिव्याप्त्यादिदोषोपनिपातत्रासत्रिमुनिपरीक्षितलक्षणद्वारकस्तदुपदेशः श्रूयते । तेन च वेदेनेव धर्माऽधर्मयोः, ब्रह्मावतारेणेव सत्यानृतयोः, नीतिशास्त्रेणेव हिताहितयोः, मन्वादिवचनेनेव भक्ष्याभक्ष्ययोः, दिव्येनेव शुद्धयशुद्धयोः सिध्यत्येव साध्वसाधुशब्दयोरधिगम इति सर्वलोकसाक्षिकमेतत् कथमपनीयते ? 246, શંકાકાર- ગૌ આદિ શબ્દોનું સ્વરૂપ જેમણે અવધાયું નથી (અર્થાત નિશ્ચિતપણે જાયું નથી) તેઓ ગી' આદિ શબ્દનું સ્મરણ કેવી રીતે કરી શકે છે તેનું અવધારણ કરવાને શો ઉપાય છે ? યાયિક – અમે કહીએ છીએ કે વિશિષ્ટ અભિગ એને ઉપાય છે. શંકાકાર – આ અભિગ એ શું છે અને તેને ખાસ વિશેષ શું છે ? નયાયિક – અભિયોગને અર્થ વ્યાકરણાધ્યયન છે અને વ્યાકરણના અધ્યયન અનુસાર લક્ષ્યનું ( = શબ્દનું) નિરીક્ષણ કરવું તે તેને વિશેષ છે. શંકાકાર – આર્યજને વડે પ્રયોજાતા પ્રતિપદ અપર્યવસિત સાધુ શબ્દના સાથે સંગ્રહ દ્વારા તેમનાથી વિસદશ અને બબર, પુરબ્ધિ વગેરે પ્રાયઃ પ્રાકૃત જને વડે પ્રજાતા અપશબ્દને પરિહાર કરવા માટેની રીતે સમજાવવાને વ્યાકરણને ઉપક્રમ છે, જે કાર્ય વ્યાકરણ કલ્પ શતમાં પણ પૂરું ન કરી શકે કારણ કે શબ્દો અનન્ત છે. યાયિક – અતિવ્યાપ્તિ આદિ દેના આક્ષેપને ત્રાસ જેમના ઉપરથી દૂર કરવામાં આવેલ છે તેવા અને મુનિત્રય વડે પરીક્ષિત લક્ષણે (=નિયમ) દ્વારા સાધુ-અસાધુ શબ્દોને ઉપદેશ આપણે સાંભળતા આવ્યા છીએ. જેમ વેદ દ્વારા ધર્મ-અધર્મનું, બ્રહ્માવતાર દ્વારા હિત–અહિતનું, મનુ આદિ દ્વારા ભક્ષ્ય અભક્ષ્યનું અને દિવ્ય દ્વારા શુદ્ધિ-અશુદ્ધિનું જ્ઞાન થાય છે તેમ વ્યાકરણ દ્વારા સાધુ-અસાધુ શબ્દોનું જ્ઞાન થાય છે–આ હકીક્ત, જેમાં સાક્ષી સવક છે તેને કેમ કરીને ટાળી શકાય ? " 247. દફત્તે ઘરન્ટેડ થાવાણવિદ્દાનામિતરેષાં પીવાનામતિमहान् वचसि विशेष इत्येवं प्रमादादिमूलगाव्याद्यपशब्दप्रयोगसंभवादनेकशब्दगतवाचक Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy