________________
અવિદ્યા અનાદિ હોય તો તેને ઉછેર કેવી રીતે થાય ? ' जीवात्मसु च सत्स्वविद्येति । भवत्वितरेतराश्रयत्वम् । अविद्याप्रपञ्च एवायमशेषः । कस्यैष दोषः ? अथ वाऽनादित्वमस्य परिहारो बीजाकुरवत् भविष्यति । भवद्भिरपि चायमनादिरेव संसारोऽभ्युपगतः । अविद्ययैव च संसार इत्युच्यते ।
80 યાયિક – આમ હોતાં જીવાત્મા અને બ્રહ્મને આ. વિભાગ (=ભેદ) અવિદ્યાપરિકલ્પિત છે. અને તે અવિદ્યા જીવાત્માઓને છે એમ કહેવાય છે. તેથી ઇતરેતરાધ્યયદેવ આવી પડે છે – અવિદ્યા વડે કલ્પના થતાં છવામાઓ અસ્તિત્વમાં આવે છે (અર્થાત અવિદ્યાકદ્વિપત જીવાત્માઓ છે) અને જીવાત્માઓ હતાં અવિદ્યા છે.
અતિવેદાન્તી – ભલે, દતરેતરાશ્રય હે આ બધો અવદ્યાનો જ પ્રપંચ છે. એમાં દેષ કેને? અથવા, આ દેશને પરિવાર બીજ અંકુરની જેમ અવિદ્યા-જીવાત્માના અનાદિવથી થશે. આપ તૈયાયિકોએ પણ આ સંસારને અનાદિ જ સ્વીકાર્યો છે અને અવિદ્યાને કારણે જ સંસાર છે એમ આપે કહ્યું છે.
81. नन्वनादेरविद्यायाः कथमुच्छेदः ? किमनादेरुच्छेदो न भवति भूमे रूपस्य ? भवद्भिर्वा कथमनादिः संसार उच्छेद्यते ? .
81. નીયાયિક – જે અવિદ્યા અનાદિ હોય તે તેને ઉછેર કેવી રીતે થાય ?
અદ્વૈત વેદાન્તી – શું ભૂમિના અનાદિ રૂપને (=રંગનો) ઉચ્છેદ નથી થતો ? અથવા આપ નીયાયિકે અનાદિ સંસારને ઉછેદ કેવી રીતે કરો છો ?
82. નનૂUાથે સત્યનાટ્રિબ્યુચ્છેદ્યતે | ગદ્વૈતવાહિનાં તુ સ્ત, છેदोपायः ? अविद्यैवेति ब्रमः । श्रवणमनननिदिध्यासनादिरप्यवियैव । सा त्वम्यस्यमाना सती अविद्यान्तरमुत्सादयति खयमप्युत्सीदति, यथा पयः पयो जरयति स्वयं च जीर्यति, विषं विषान्तरं शमयति स्वयं च शाम्यति, यथा वा द्रव्यान्तररजः क्षिप्तं रजःकलुषितेऽम्भसि तच्चात्मानं च संहृत्य स्वच्छमम्बु करोति । तदेवमियमवियैवाविद्यान्तरमुच्छिन्दन्ती अविद्योच्छेदोपायतां प्रतिपद्यते ।
82. નાવિક – ઉપાય હોય તો અનાદિને પણ ઉછેદ થાય છે. અતિવેદાન્તીઓના મતમાં અવિદ્યાના ઉચ્છેદને ઉપાય શું છે ?
અદ્વૈત વેદાન્તી – અવિદ્યા જ ઉપાય છે એમ અમે કહીએ છીએ. શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે પણ અવિદ્યા જ છે તે શ્રવણદિરૂપ અવિદ્યાને અભ્યાસ કરતાં તે શ્રવણદિરૂપ અવિદ્યા અવિવારનો નાશ કરે છે અને પોતે પણ નાશ પામે છે. દૂધ દૂધને પચાવે છે અને સ્વયં પચે છે. વિષ વિષાક્તરનું શમન કરે છે અને તે પણ શમે છે. અથવા દ્રવ્યાન્તરની રજ રજકલુષિત પાણીમાં નાંખતાં પેલી રજને અને પોતાને એકઠી કરીને પાણીને સ્વચ્છ કરે છે. એ જ રીતે આ અવિદ્યા જ અવિદ્યાન્તરને ઉચ્છેદ કરતી અવિદ્યાના ઉચ્છેદને ઉપાય બને છે.
83. ननु स्वरूपेणासत्येवेयमविद्या कथं सत्यकायं कुर्यात् ? उच्यते
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org