SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ નિત્ય પદાર્થ યુગપત પણ અક્રિયા કરી નથી निविशते । अतो यद्यपि कार्यहेतौ धूमाग्न्योरिव स्वभावहेतावपि वा कचिद् वृक्षत्वशिंशपात्वयोरिव पूर्वमिह साध्यसाधनधर्मयोहणं धर्म्यन्तरे न वृत्तं तथाऽपि साध्यधर्मिण्येव व्याप्तिग्रहणमुपपत्स्यते, विपक्षव्यावृत्तेः सुपरिनिश्चितत्वात् । यैव च विपक्षाद् व्यावृत्तिः स एव चास्य हेतोः स्वसाध्येनान्वयः । न ह्येवं संभवति नित्येभ्यश्च व्यावृत्तं सत्त्वं क्षणिकेषु च न निष्ठमिति, तृतीयराश्यभावात् , निराश्रयत्वानुपपत्तेश्च । तदेवं कचिद् धर्मिणि व्याप्ती गृहीतायां यदि स एव कदाचित् परं प्रति दृष्टान्तीक्रियते तदैवं नाम भवतु, को दोष इति । 66. નિત્ય પદાર્થો યુગપત પણ અક્રિયા કરતા નથી, કારણ કે લોકમાં તેવો વ્યવહાર દેખ તે નથી. યુગમત કાર્ય કરનાર નિત્ય કારણને પુનઃ કાર્ય ન કરવામાં કોઈ પણ હેતુને અભાવ છે. વળી, તે નિત્ય કારણ ફરીથી કાર્ય કરે છે તે જ =પહેલાં કરેલા ) કાર્યને ઉત્પન્ન ન કરે, કારણ કે જે કાર્યને ઉત્પન કર્યું હોય તેને જ ફરી ઉત્પન્ન કરવાનું ઘટતું નથી. જે તે નિત્ય કારણ બીજા કાર્યને કરે તે પેલે ક્રમપક્ષ જ આવીને પડે. આમ ક્રમ અને યોગ પદ્ય બને નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે તે નિવૃત્ત થતાં તે સર્વના વ્યાપક હોવાથી નિત્ય પદાર્થોમાંથી સર્વ પણ નિવૃત્ત થાય છે. નિત્ય પદાર્થોમાંથી યુત થયેલું સત્ત, બીજી કોઈ ગતિ ન હોવાથી, ક્ષણિક પદાર્થોમાં જ રહે છે. તેથી, જો કે કાર્ય હેતુની બાબતમાં જેમ ધૂમ અને અગ્નિ અને સ્વભાવહેતુની બાબતમાં જેમ વૃક્ષ અને શિશપાત્વ એ સાથે-સાધન ધર્મોનું ગ્રહણ ધર્મેતરમાં પહેલાં થયું હોય છે તેમ અહી સાધ્યમ અને સાધનધર્મનું ગ્રહણ ધર્માંતરમાં પહેલાં થયું હોતું નથી તેમ છતાં સાધ્યરૂપ ધમમાં જ વ્યાપ્તિનું ગ્રહણ ઘટશે કારણ કે વિપક્ષમાંથી સાધનધર્મની વ્યાવૃત્તિ બરાબર નિશ્ચિત છે. વિપક્ષમાંથી સધનધર્મની વ્યાવૃત્તિ પણ તે જ છે અને એ સાધનધર્મને પિતાના સાધન સાથે અન્વયે પણ તે જ છે, કારણકે એવું સંભવતું નથી કે સર્વ નિત્ય પદાર્થોમાંથી વ્યાવૃત્ત હોય અને છતાં તે સર્વ ક્ષણિક પદાર્થોમાં રહેતું ન હોય. કારણ કે નિત્ય અને ક્ષણિક એ બેથી જુદે ત્રીજો વર્ગ સંભવ નથી; એટલે હવે જે નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થયેલું સત્ત્વ ક્ષણિક પદાર્થોમાં ન રહે તો તેના નિરાશ્રયપણુની આપત્તિ આવે. આમ, કયારેક સાધ્યમમાં વ્યાતિ ગૃહીત થઈ હોય ત્યારે જે તેને (તે ધર્મને જ) બીજાને અનુલક્ષી દષ્ટાન બનાવવામાં આવે તો ભલે એમ હા, એમાં શું દેવ છે ? 67. ननु व्यापकानुपलब्धिरनुमानम् । अनुमानेन चानुमानस्य व्याप्तिग्रहणेऽनवस्था । नानवस्था, तावत्येव पर्यवसानात् । न हि व्यापकानुपलब्धेरनुमानान्तरात् व्याप्तिनिश्चयः, किन्तु प्रत्यक्षविकल्पादेव । तदनया रीत्या व्यातिनिश्चयात् सिद्धमेतत् यत् सत् तत् क्षणिकमिति । 67. Rયાયિક – વ્યાપકાનુપાધિ એ અનુમાન છે. અનુમાન દ્વારા અનુમાનની વ્યાપ્તિનું ગ્રહણ માનતાં અનવસ્થા થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy