SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણિક્તાની સત્ત્વ સાથેની વ્યાપ્તિનું અન્ય રીતે ગ્રહણ ૧૮૭ બી – ના, અનવરથા થતી નથી કારણ કે તેટલામાં જ પર્યવસાન છે. [તેટલામાં જ પર્યવસાન છે ] કારણકે બીજા અનુમાનથી વ્યાપકાનુપલબ્ધિની વ્યાપ્તિને નિશ્ચય થતું નથી, પરંતુ સવિકલ્પક પ્રત્યક્ષથી જ તેને નિવેય થાય છે. તેથી આ રીતે વ્યાપ્તિનિરચયથી આ સિદ્ધ થાય છે કે જે ત છે તે ક્ષણિક છે. _68. अन्ये तु रीत्यन्तरेण व्याप्तिनिश्चयमाचक्षते । विरुद्धयोरेकपरिच्छेदेऽन्यतरनिवृत्तिरवश्यंभाविनी, विरुद्धत्वादेव । विरुद्धे च सत्वनित्यत्वे पूर्वोक्तयैव रीत्या । सत्वं च विस्पष्ट मुपलभ्यते भावानामिति तदुपलम्भान्नित्यत्वनिवृत्तिः, नित्यत्वनिवृत्तेरेव क्षणिकत्वनिश्चयः, प्रकारान्तराभावाद् । 63. બીજા બૌદ્ધો બીજી રીતે વ્યાપ્તિનિશ્ચય જણાવે છે. બે વિરોધીઓમાંથી એકનું જ્ઞાન થતાં બીજાની નિવૃત્તિ અવસ્થંભાવી છે, તેનું કારણ એ જ કે તે બે વિરોધી છે અને સત્વ અને નિત્ય બને અગાઉ જણાવી ગયા તે રીતિ પ્રમાણે વિરોધી છે. ભાવોનું (વસ્તુ. એનું) સન્ત તે વિસ્પષ્ટપણે ઉપલબ્ધ છે. તેથી સત્તની ઉપલબ્ધિ હોવાથી નિત્યત્વની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે નિયત્વની નિવૃત્તિ જ ક્ષણિકત્વ નિચય છે, કારણકે નિત્યત્વ અને ક્ષણિકત એ બેથી અન્ય ત્રીજે પ્રકારે સંભવ નથી. ____69. ननु शीतोष्णायोः पृथगुपलम्भाद् विरोधनिश्चये युक्त एकग्रहणे द्वितीयव्युदासः । इह तु सत्वमेवोपलभ्यते, न नित्यत्वमिति कथं तद्विरोधादितरल्यावृत्तिः ? नैष दोषः, पृथगुभयानुपलम्भेऽपि सत्वबुद्धयैव नित्यत्वनिराससिद्धः । कथमन्यविषयबुद्धिरन्यमुदस्यति ? 6). યાયિક –શીત અને ઉષ્ણ એ બેને પૃથફ (જુદા જુદા સ્થાને) ઉપલંભ હોવાથી અર્થાત બનેને એક સ્થાને ઉપલંભ થતો ન હોવાથી જ્યારે તે બેના વિરોધને નિશ્ચય થયો છે ત્યારે એકનું ગ્રહણ થાય ત્યારે બીજાને બુદાસ હેય એ વ્યાજબી છે. પરંતુ અહીં તે સર્વને ઉપલંભ થાય છે, નિત્યત્વને તે કયાંય ઉપલંભ થતા નથી, એટલે સત્ત્વની સાથે નિત્યને વિરોધ હોવાથી સર્વ નિત્યવને વ્યાવૃત્ત કરે છે એમ કેવી રીતે કહેવાય ? બૌદ્ધ – આ દોષ નથી આવતો, કારણકે બેની પૃથફ ઉપલબ્ધિ ન હોવા છતાં, સત્તની બુદ્ધિ વડે જ નિત્યવને નિરાસ સિદ્ધ થાય છે. યાયિક – અન્યવિષયક બુદ્ધિ અન્યને બુદાસ કેમ કરીને કરે ? 70. ૩યતે– द्विचन्द्रदर्शनस्यैकशशभृ बिम्बवेदिनी । धीरतद्विषयत्वेऽपि यथा मिथ्यात्वकारणम् ।। तथा स्थैर्यासमाविष्टा सामर्थ्यग्राहिणी मतिः । स्थिरत्वाविषयत्वेऽपि तद्व्यवच्छेदकारिणी।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy