SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયનું ભૌતિક પુરવાર કરવું અનુમાન ૨૬૩ 36. यत् पुनरभ्यधायि भौतिकत्वे परगुणवत् स्वगुस्यापि प्रकाशकमिन्द्रियं स्यादिति, तदयुक्तम् , सगुणस्येन्द्रियस्येन्द्रियभावात् । इन्द्रियेण हि सता तेन विषयः परिच्छिद्यते । सगुणस्य चास्येन्द्रियत्वं, स्वगुणरहितं तदिन्द्रियमेव न स्यात् , अनिन्द्रियं च कथं ग्राहकम् ? अत इन्द्रियगुणानाम् प्रमाणकोटयन्तः पतितत्वान्न प्रमेयत्वम् । तस्माद् भौतिकानीन्द्रियाणि स्वं स्वं विषयमुपलभन्त इति सिद्धम् । 36. વળી, તમે જે કહ્યું કે ઈન્દ્રિયો ભૌતિક હોય છે તેઓ પરગુણની જેમ સ્વગુણને પણ પ્રકાશિત કરે, તે યોગ્ય નથી કારણ કે સગુણ ઇનિદ્રય જ ઇન્દ્રિય છે. ઇન્દ્રિય હોવાથી જ ઇન્દ્રિય વિષયને જાણે છે. સગુણ ઈન્દ્રિયમાં જ ઇન્દ્રિયપણું છે, સ્વગુણરહિત ઇન્દ્રિય ઇન્દ્રિય જ ન બને, અને જે ઇન્દ્રિય ન હોય તે ગ્રાહક કેવી રીતે બને છે તેથી ઈન્દ્રિયગુણો પ્રમાણુની કોટિમાં પડતા હોવાથી તેઓ પ્રમેય નથી. તેથી ભૌતિક ઇન્દ્રિય પોતાના વિષયને જ જાણે છે એ પુરવાર થયું. 37. થોrg-gયૅવં પ્રાળ, દ્રષ્યત્વે પતિ પુદ્ધિમળે નઘચૈવ જ્ઞकत्वात् , गन्धयुक्तद्रव्यवत् । तत्र व्यञ्जकत्वमात्रमनैकान्तिकमिति गन्धस्यैव विशेप्यते । सोऽयमसिद्धो हेतुर्भवेत् , गन्धत्वस्यापि घाणव्यङ्गयत्वादिति रूपादिमध्य इत्युक्तम् । तथाऽपि सन्निकर्षेण व्यभिचार इति तद्वयुदासाय द्रव्यत्वे सतीति विशेषणम् । एवं रसनादिष्वपि प्रयोगा योजनीयाः । श्रोत्रां त्वाकाशैकदेश इति शब्दाधिकरणे निर्णीतम् । गन्धादिविषयोपलब्धिनिबन्धनसुख दुःखोपभोगहेतुभूतधर्माधर्मोपनिबद्धानां चेन्द्रियाणामिन्द्रियत्वमिति तद्वशाद्यथा यथा नियतविषयग्रहणकरणता घटते तथा तथा कल्प्यते इति सर्वमनवद्यम् । [37. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે-ઘાણનું ઉપાદાનકારણ પૃથ્વી છે, કારણ કે ઘાણ દ્રવ્ય હેવા સાથે રૂપ આદિમાંથી કેવળ ગંધનું જ વ્યંજક (પ્રકાશક) છે, ગંધયુક્ત દ્રવ્યની જેમ. ત્યાં “કારણ કે તે વ્યંજક છે' એટલું જ કહેતાં હેતુ અનૈકાતિક બની જાય, એટલે ગંધનું જએ વિશેષણ મૂકવામાં આવ્યું છે. તે ગંધનું જ વ્યંજક છે' એટલે હેતુ અસિદ્ધ બની જાય, કારણ કે ગંધત્વ પણ ધ્રાણેન્દ્રિયથી વ્યંગ્ય છે, એટલે “રૂપ આદિમાંથી એમ કહેવામાં આવ્યું છે. તે પણ સનિકર્ષથી વ્યભિચારદેષ આવે, એટલે તે દૂર કરવા દ્રવ્ય હોવા સાથે એવું વિશેષણ મૂક્યું છે. આ જ પ્રમાણે રસનેન્દ્રિય આદિની બાબતમાં પણ અનુમાનપ્રયોગો કરવા જોઈએ. શ્રોત્રેન્દ્રિય તે આકાશને જ ભાગ છે એ વસ્તુ શબ્દાધિકરણમાં નિર્ણત કરવામાં આવી છે. ગંધ આદિ વિષયના ગ્રહણને કારણે થતા સુખદુઃખના ઉપભોગના હેતુભૂત ધમ-અધમ અનુસાર ઘટિત ઈન્દ્રિયોનું ઇન્દ્રિયપણું છે, એટલે તેને વશે જેમ જેમ નિયત વિષયના પ્રહણની કરતા ઘટે તેમ તેમ ક૫વામાં આવે છે, તેથી સધળું નિર્દોષ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy