SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પર નિત્યકર્મ અને કામ્યમનો ભેદ ઉપદેશવામાં આવેલાં જે દશ, પૂર્ણમાસ વગરે નિત્ય કર્મો છે તે કૃતિમાં ફળવાળાં જણાવાયાં છે. એટલે તેઓ સાથે સાથે કામ કર્મો પણ બનવાને પાત્ર છે. તેમને ફળવાળાં જણાવતાં શ્રતિવા – સ્વર્ગની કામનાવાળો દશ અને પૂર્ણ માસ યજ્ઞો કરે”, “સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર હમ કરે', 55. ન, હમિરઘાનપૂર્વનાપ્રયોગાત | યથાડડદ– . प्रार्यमानं फलं ज्ञातं नानिच्छोस्तद् भविष्यति । इति [श्लो०वा०संबन्धा० १११] सोऽयं प्रवृत्तौं विशेषः । प्रयोगेऽपि विशेषः । काम्यं कर्म सर्वाङ्गोपसंहारेण प्रयुज्यमानं फलसाधनमिति न यथाशक्ति यथा तथा प्रयोक्तव्यमिति । नित्यस्य कर्मणोऽकरणात् प्रत्यवाय इति यथाशक्त्यपि तत् प्रयोक्तव्यम् , अननुष्ठितात् यादक् ताहक अनुष्ठितश्रेयः, प्रत्यवायपरिहारोपपत्तेः । काम्ये तु. सर्वाण्यङ्गानि यद्यसावुपसंहतुं न शक्नुयात् मा प्रवर्तिष्ट, न हि अप्रवर्तमानः प्रत्यवेयादिति । एवं च तदेव दर्शपौर्णमासादिकर्म 'यावज्जीवम्' इति चोदनयोपदिष्ट' नित्यं सत् तत्फलानभिसन्धानात् प्रयुक्तं न बन्धाय कल्पते । [55. મીમાંસક – ના, એવું નથી, કારણ કે મેક્ષાથી હલની ઈછાપૂર્વક નિત્ય કર્મો કરતો નથી. અને કહ્યું પણ છે કે “જેની ઈચ્છા કરવામાં આવે છે તેને હળ જાણવામાં આવે છે. જે ઈચ્છા કરતા નથી તેને ફળ મળશે નહિ' [શ્લેકવાર્તિક સંબંધાક્ષેપ પરિહાર ૧૧૧]. પ્રવૃત્તિમાં જે આ વિશેષતા છે તે કહી પ્રયોગમાં પણ વિશેષતા છે. કામ કર્યું જે સર્વાગોપસંહારથી (=બધાં જ અંગેને ભેગાં કરી છને) કરવામાં આવે તે ફળને સાધી આપે છે, એટલે યથાશક્તિ જેમ તેમ તેને કરવું ન જોઈએ. નિત્ય કર્મને ન કરવાથી વિન આવે છે, એટલે શક્તિ પ્રમાણે પણ તેને કરવું જોઈએ, તેને ન કરવા કરતાં જેવું તેવું શક્તિા પ્રમાણે કરવું સારું કારણ કે તેનાથી વિપ્નને પરિવાર ધટે છે. પરંતુ કામ કર્મની બાબતમાં જે બધાં અંગને ભેગાં કરી જવા શક્તિમાન ન હ તો કામ્ય અને કરે નહિ કારણ કે કામ કર્મ ન કરે તે વિધન આવે એવું નથી. વળી, ‘જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ વેદના વિધિવાક્યથી ઉપદેશાયેલું તે જ દર્શ-પૂર્ણમાસ આદિ કર્મ નિત્ય હોતાં, ફળની ઈચ્છા ન હોવાને કારણે, કરાય તે બંધ કરવા સમર્થ નથી. 56. क्व सा स्वर्गसाधनशक्तिरस्य गतेति चेत , न वयं कर्मणां शक्तिमशक्ति वा प्रत्यक्षतः पश्यामः । शास्त्रैकशरणास्तु श्रोत्रिया वयम् । चोदनैव धर्म प्रमाणमिति नः कुलव्रतमेतत् । सा च चोदनैकत्र कामिनमधिकारिणमाश्रित्य प्रवृत्ता । तदधिकारश्च फलनिवृत्तेविना न स्यादिति फलपर्यन्ततां प्रतिपद्यते । अन्यत्र तु यावत्पदोपबद्ध जीवनपदार्थावच्छिन्नाधिकारिलाभेन प्रवर्तमाना न फलाय भवति । अक्रियमाणे तु शास्त्रार्थे प्रत्यवायो भवति, अधिकृतेन सता शास्त्रार्थस्त्यक्त इति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy