SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર અર્થબોધને જનક છે ક્યાંથી થાય ? ગુચછના જ્ઞાનમાં તે ક્રમ ( =આનુપૂર્વી ) જ નથી, તે પછી તેનું વૈપરીત્ય કે અર્વપરીત્ય હોય ? જેના પછી તરત જ આ સમુચ્ચયજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિશિષ્ટ ક્રમના અવભાસવાળાં વર્ણગ્રાહી પૂર્વેયન જ્ઞાન છે; તે પછી વૈપરીત્યને વિકલપ ( પ્રશ્નો કયાંથી આવ્યો? તેથી, પ્રથમ પિત પિતાના જ્ઞાનમાં નિયત ક્રમે ગ્રહણ કરાયેલા તે વણે તે જ્ઞાને પછી તરત જ ઉત્પન્ન થનારા અને સમસ્ત વર્ણોને એક સાથે અવાસ કરનારા સંકલનાજ્ઞાનને વિષય બની અર્થજ્ઞાનના જનક બને એમાં કોઈ દેવ નથી. અથવા પૂર્વ વર્ષોએ પાડેલા સંસ્કાર સહિત અન્ય વર્ણ અર્થજ્ઞાનને જનક છે એમ માનનીય મીમાંસભાગના કર્તાએ (શબરે) જેમ નિરૂપ્યું છે તેમ વણે અર્થજ્ઞાનના જનક હે. 43. नन्वत्रोक्तं संस्कारस्यार्थप्रतीतिजनकत्वं न दृष्टपूर्वम्, स्मृतावेव तस्य व्यापार इति । किमियं राजाज्ञा स्मृतिरेव संस्कारेण कर्तव्येति ? 43. ફેટવાદી–અહી તમે કહ્યું કે સંસ્કાર અજ્ઞાનને જનક છે, પણ એવું અમે પહેલાં કદી જોયું નથી; સરંકારને વ્યાપાર તે સ્મૃતિને ઉત્પન્ન કરવામાં જ છે. નૈયાયિક-શું આ રાજાજ્ઞા છે કે સંસ્કાર સ્મૃતિને જ ઉત્પન્ન કરવી જોઈએ ? 44. નિર્ધ રાજ્ઞા, નયાજ્ઞા વૈપા | ન હિ સંસાર નામ તન્ન; કોડપ ધર્મા किन्तु पट्वभ्यासादरप्रत्ययगृहीतेष्वर्थेषु यदात्मनः स्मरणकारणं स संस्कारः । सा च स्मृत्यैव कार्येण कल्प्यमाना शक्तिः । न च शक्तिरूपस्य संस्कारस्य शक्त्यन्तरमर्थप्रतीतिजन्मनि सम्भवति । येनैव कार्येण सा कल्प्यते शक्तिस्तदपहाय किं कार्यान्तरं कुर्यात् ? स्मरणहेतोश्च संस्कारस्य प्रसवकारणमनुभवः । अनुभवहेतोस्त्वस्य नूतनचरितस्य संस्कारस्य जन्मनिमित्तमेव नात्पश्यामः । तस्मान्नासावर्थप्रतीतिहेतुर्भवति । 44. સ્ફોટવાદી-ના, આ રાજાજ્ઞા નથી, પણ નયાજ્ઞા તો છે. સંસ્કાર નામનો કે સ્વતંત્ર ધમી નથી પરંતુ પટુ અભ્યાસ અને આદર સાથે જ્ઞાન વડે ગૃહીત અર્થોની બાબતમાં તે અર્થોનું પોતાનું સ્મરણ ઉત્પન્ન કરનારું કારણ તે સંસ્કાર છે. સ્મૃતિરૂપ કાર્ય ઉપરથી જ અથપત્તિ દ્વારા કલ્પવામાં આવતી શક્તિ સંસ્કાર છે. શક્તિરૂપ સંસ્કારમાં અર્થજ્ઞાનને ઉત્પન્ન કરનારી બીજી શક્તિ સંભવતી નથી. જે કાર્ય (સ્મૃતિરૂપ કાર્ય) ઉપરથી જ તે સંસ્કારરૂપ શક્તિની કલ્પના કરવામાં આવી હોય તે કાર્યને ત્યજી શું તે બીજુ કાર્ય કરે ? સ્મરણોત્પ દક સંસ્કારનું જનક કારણ અનુભવ છે. અનુભવનું જનક કારણ બનનાર એવા આ નૂતન અપૂર્વ વ્યાપારવાળા સંસ્કારની ઉત્પત્તિનું કારણ જ અમને તે જણાતું નથી. તેથી સંસ્કાર અર્થજ્ઞાનને જનક નથી. 45. નૈતત સારમ્, વર્ણાનુમવસંતમતે પુરોડર્થનીતિનાત | ન હિ स्मरणशक्तिः संस्कारः, किन्त्वात्मगुणो वासनाख्यः। स च स्मृतिमिवार्थप्रतीतिमपि जनयितुमुत्सहते । सर्वत्र नो दर्शनं प्रमाणम् । स्मरणजननकौशलमपि तस्य तथा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy