SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દને સંસ્કાર કરવો જોઈએ એવું વિધિવાકય ઉપલબ્ધ નથી ૧૮ 213. न च शब्दसंस्कारकर्तव्यतोपदेशी कश्चिदनारभ्याधीतो वा प्रकरणपठितो वा विधिरुपलभ्यते, यमनुरुध्यमानाः शब्दस्योपयुक्तस्य 'चात्वाले कृष्णविषाणां प्रास्यति' इतिवदुपयोक्ष्यमाणस्य वा 'व्रीहिन् प्रोक्षति' इतिवत् कञ्चन संस्कारमनुतिष्ठेम । 'स्वाध्यायोऽध्येतव्यः' इति विधिरामुखीकरणेन माणवकस्य वा ग्रन्थस्य वा संस्कारमुपदिशतीति महती चर्चेषा तिष्ठतु । सर्वथा नायं व्याकरणनिवर्त्यप्रत्ययागमवर्णलोपादेशादिद्वारकशब्दसंस्कारोपदेशशङ्कामपि जनयतीत्यास्तामेतत् । 213. કોઈ પણ પ્રકરણ સાથે સંબંધ ન ધરાવતું વૈદિક વિધિવાક્ય કે પ્રકરણ પતિ વૈદિક વિધિવાક્ય “શબને સંસ્કાર કર્તવ્ય છે' એ ઉપદેશ આપતું ઉપલબ્ધ થતું નથી, જેને અનુરોધ પામી અમે ઉપયોગ કરાયેલા (=ઉપયુક્ત કે ઉપયોગ કરાતા ( = ઉપ માણ) શબને કંઈક સંસ્કાર કરીએ. જેમ “કાળું શીંગડું ખાડામાં ફેંકી દે એ વિધિ ઉપયુક્ત દ્રવ્યને સંસ્કાર કરવાને આદેશ આપે છે તેમ ઉપયુકત શબ્દને સંસ્કાર કરવા માટે કે વિધિ આદેશ આપતી નથી. [ જ્યોતિમ યાગ પ્રકરણમાં પાઠ છે કે “ઘરાણુ ક્ષિાનું રાવા વિષાળાં પ્રાણાતિ'–બધા ઋત્વિજેને દક્ષિણ આપી દીધા પછી યજમાને કંતિને માટે જે કૃષ્ણવિષાણ રાખ્યું હોય છે તેને તે ચાત્કાલ નામને ગર્તમાં ફેંકી દે. આ કૃષ્ણવિષાણુપ્રાસન પ્રતિપત્તિરૂપ (=વસ્તુને ઠેકાણે પાડવા રૂ૫) કર્મ છે. “જવિષાણા હૂ?” ='કાળાં વિષાણુથી કં યન કરે'. અહીં ત્રીજી વિભક્તિનું સ્પષ્ટ શ્રવણ છે. માટે તે વિષાણુ કેયનકર્મનું અંગ છે એમ કહી શકાય, અા તે યજ્ઞની પરિસમાપ્તિ થાય ત્યાં સુધી અપે. ક્ષિત છે. બીજા વાકયમાં વિજ્ઞાન દ્વિતીયા વિભક્તિમાં છે, માટે તે પ્રાસનક્રિયાનું કર્મ છે, તેથી યજ્ઞપરિસમાપ્તિ પછી કૃણવિષાણુને ફેંકી દેવું એ પ્રતિપત્તિરૂપ કર્મ છે. એ પ્રાસન કેઈ યજ્ઞ માટે નથી, માટે તે યજ્ઞકર્મ નથી. આમ અહીં કૃષ્ણવિષાણુને ઉપયોગ થઈ ગયા પછી તેના ઉપર પ્રસનકર્મથી સંસ્કાર કરવામાં આવે છે. ] જેમ “વીહિને પાણી છાંટે છે' એ વિધિ ઉપજ્યમાણ દ્રવ્યને સંસ્કાર કરવાનો આદેશ આપે છે તેમ ઉ માણ શબ્દને સંસ્કાર કરવા માટે કઈ વિધિ અ દેશ આપતો નથી. વાસ્થSષેત: વેદનું અધ્યયન કરવું જોઈએ' એ વિધિ અભિમુખીકરણ દ્વારા બટુકને કે ગ્રંથને સંસ્કાર ઉપદેશે છે આ મેટી ચર્ચા છે, તેને રહેવા દઈએ. વ્યાકરણ વડે કરાતા પ્રત્યય, આગમ, વણ લેપ, આદેશ આદિ દ્વારા શબ્દસંસ્કારના ઉપદેશની શંકા પણ આ વિધિ કોઈ પણ રીતે ઉત્પન્ન કરતે નથી [ અર્થાત વ્યાકરણનિવત્ય શખસંસ્કારને ઉપદેશ આ વિધિ આપે છે કે નહિ એવી શંકાને પણ સ્થાન નથી, એને અર્થ એ કે એવો ઉપદેશ આ વિધિ નથી જ આપતે એ સ્પષ્ટ છે. એટલે આ વાતની ચર્ચા પણ રહેવા દઈએ. 214. ન જ રાબ્દપ્રયોગોપાયાનકર જોયસ્થ માતરિશ્વનો વા શ્રોત્રેन्द्रियस्य वा तदुपलब्धिकरणस्य प्रयोक्तुरात्मनो वा बुद्धेर्वा कश्चिद् व्याकरणेन संस्कारलेशः शक्यक्रिय इति तद्द्वारकेऽपि संस्कारेऽनुपाय एव व्याकरणम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy