SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યોની સૃષ્ટિ ધટતી નથી २८७ 89. સત્ત્વ, રજસૂ અને તમસ એ ત્રણ ગુણની સામ્યવસ્થારૂપ પ્રકૃતિ જે પ્રધાન શબ્દવાય છે તેમાંથી “મહત' નામ ધરાવતી બુદ્ધિ ઉત્પન્ન થાય છે વગેરે જે પ્રક્રિયાજાળને સાંખ્યોએ જણાવી છે તે બધી મહા અબ્ધપરંપરાન્યાયથી ચાલતા ગુરુ પાઠના ક્રમે સાંઓને પ્રાપ્ત થઈ છે, તે પ્રમાણમૂલક નથી, કારણ કે કાર્યના પરિમાણ કરતાં કારણનું પરિમાણ અલ્પ દેખાય છે. એનાથી ઊલટું દેખાતું નથી; પિતાના અવયવોમાં રહેતા ઘટ, પટ આદિના દર્શન ઉપરથી આ પુરવાર થાય છે. ઘટ, પટ આદિના પરિમાણની અપેક્ષાએ તેમના અવયવોનું પરિમાણ અલ્પ હોય છે. ઘટાવાથી અન્ય મૃદ્ધ (માટીનું, મહાપરિમાણ ઘટના પરિમાણનું કારણ નથી. [સાં અનુસાર કાર્યના પરિમાણ કરતાં કારણનું પરિમાણ મોટું હોય છે, જે પ્રમાણુવિરુદ્ધ છે.] 90. ગ ઘ શુદ્ધિક વિષયોમ: | બટુંsળ્યદંપ્રત્યયપોડમિमानो बुद्धिविशेष एव । तेन बाह्यानीन्द्रियाणि जन्यन्ते गन्धादयश्च गुणाः, गुणैश्च पृथिव्यादीनि भूतानीति महाव्यामोहः । इदं च चित्रम् – विषयजन्या हि सुखादयः प्रसिद्धाः, अत्र सुखादिजन्या विषयाः संवृत्ता इति नवेयं विश्वामित्रस्येव સાંયમુને સૃષ્ટિ: |. . 90. ઉપરાંત, બુદ્ધિ એ તે ખરેખર વિષયો પલબ્ધિ છે. અહંકાર પણ અહંપ્રત્યયરૂપ અભિમાન છે જે બુદ્ધિવિશેષ જ છે. અહંકારમાંથી બાશેન્દ્રિો ઉત્પન્ન થાય છે, ગંધ આદિ ગુણો ઉત્પન્ન થાય છે અને ગુણમાંથી પૃથ્વી વગેરે ભૂત ઉત્પન્ન થાય છે એમ માનવું એ મહાવ્યામોહ છે. વળી આ પણ વિચિત્ર છે કે સુખ, દુઃખ વગેરે ખરેખર વિષયમાંથી જન્મે છે એવી પ્રસિદ્ધિ છે જ્યારે અહી સાંખ્યદર્શનમાં તે વિષે સુખ, દુઃખ. વગેરેમાંથી જન્મે છે. આમ વિશ્વામિત્રની સૃષ્ટિના જેવી સાંખ્યમુનિની આ નવીન સૃષ્ટિ છે. 91. न च प्रधानास्तित्वमपि प्रमाणवत् , अन्वयादिहेतूनामसाधनत्वात् , चेतनानां हि भवेदपि सुखदुःखमोहान्वितत्वम् । अचेतनानि भूतानि सुखदुःखमोहवन्तीति सुभाषितम् । घटे पटे शकटे च सुखदुःखमोहाः सन्तीति कः प्रतिपद्येत ? प्रकाशप्रवृत्तिनियमा अपि चेतनेष्वेव दृश्यन्ते, नाचेतनेष्वित्यसिद्धत्वाद्धेतोर्न प्रधानसिद्धिः । अपि च सत्कार्यवादमूल एष तपस्विनां विभ्रमः सर्व सर्वत्रास्तीति । ततोऽन्वयसिद्धिं बुद्धयमानास्ते प्रधानसिद्धावध्यवसिताः । सत्कार्यवादश्च विचार्यमाणो न समस्त्येवेति कुतस्त्या हेतुसिद्धिः ? - 91. પ્રધાનનું અસ્તિત્વ પણ પ્રમાણસિદ્ધ નથી કારણ કે અન્વય વગેરે હેતુઓ તેના સાધક નથી. અન્વય વગેરે હેતુઓ પ્રધાનના અસ્તિત્વના અંધક નથી કારણ કે ચેતન પુરુષ ખરેખર સુખ-દુઃખ–મહાવિત હોય છે. અચેતન ભૂતે સુખ-દુઃખ-હવાળા છે એમ કહેવું એ તો ખરેખર સુભાષિત છે ! ઘટમાં, પટમાં અને શકટમાં સુખ- દુઃખ-મેહ છે એમ કે સ્વીકારે ? પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમ ચેતનામાં જ દેખાય છે, અચેતનામાં દેખાતાં નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy