SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ અર્થકાર વિના જ્ઞાનાકાર ઘટી શકે 146. અન્યથાનુપત્તિથી ( અર્થાકાર વિના જ્ઞાનાકારની અનુપત્તિ દ્વારા) પણ અથાકારને કલ્પના યુક્ત નથી, કારણ કે એવી કોઈ રાજાજ્ઞા નથી કે અર્થ આકારવાળો જ હેવો જોઈએ. જે જ્ઞ ન જ નીલ વગેરે આકારવાળું હોય તે તેમાં શો દેવ ? નીલ આદિ આ કારના યોગે જ્ઞાન અર્થ બને છે એમ જે તમે સૌત્રાનિકો કહે તો તેમાં નામને જ વિવાદ રહે છે એમ ૨ મે કઢીએ છીએ, કારણ કે જ્ઞાનથી જ બીજો (= અર્થ નથી. જ્ઞાન સ્વતઃ સ્વછ જ છે, એટલે જ્ઞાનગત જે કાલુષ્ય છે તે અન્ય કૃત (= અર્થકૃત) છે એમ જે તમે સૌત્રાનિતકો કહેતા હો તો અમે કહીશું કે તે કાલુખ્ય અવિદ્યાની વાસનાથી જનિત છે. જ્ઞાન સ્વતઃ સ્વચ્છ હોવા છતાં અનાદિ અવિદ્યાની વાસનાના પ્રભાવે રજૂ થયેલા અનેક આકારના કાલુણથી જ્ઞાનનું શરીર ખરડાયેલું છે. જ્ઞાનભેદસન્તા (= જ્ઞાનવૈચિવસતાન) અને વાસનાચ સન્તાન બને બીજાંકુરની જેમ અનાદિ હેવાથી અહીં એ પ્રશ્નને અવકાશ રહેતું નથી કે વાસના ક્યાંથી જ ને ? તેથી અનાદિ વાસના વૈચિયથી જનિત જ્ઞાનવૈચિય ઘટતું હોવાથી અનુમય બાહ્ય અર્થની કઈ જરૂર નથી, એટલે આ, જ્ઞાનને જ આકાર છે એ પુરવાર થયું. 14. ગતરૂચ જ્ઞાનāવાયા:, જ્ઞાનેન વિના હૈિ ન થFT. मुपलभ्यते । ज्ञानं तु अर्थरहितमपि गन्धर्वनगरमायादिषु विस्पष्टमुपलभ्यते इत्यन्वय व्यतिरेकाभ्यामपि ज्ञानाकारत्वमवगच्छामः । यदि च ज्ञानादर्थः पृथगवस्थितात्मा भवेत्, ज्ञानमन्तरेणाप्यसावुपलभ्येत; न चैवमस्ति । तस्मादभेद एव ज्ञानार्थयोः । તથાઇS૬ -“સદો મનિયમમેકો નીઋદ્ધિવો.” તિ | 147. તેથી જ્ઞાનને જ આ આકાર છે. જ્ઞાન વિના કદી અર્થ ઉપલબ્ધ થતો નથી, જ્યારે જ્ઞાન અર્થારહિત હોય તે પણ ગધવંનગર, માયા વગેરેમાં વિશદ પણે ઉપલબ્ધ થાય છે. આમ અન્વય-વ્યતિરેક વડે પણ જ્ઞાનીકારતાને આપણે જાણીએ છીએ જે અર્થ જ્ઞાનથી જુદા સ્વરૂપવાળો હોય તે જ્ઞાન વિના પણ અર્થ ઉપલબ્ધ થાય, પરંતુ એવું તે નથી. તેથી જ્ઞાન અને અર્થને અભેદ છે. માટે કહ્યું છે કે નિયમત સાથે ઉપલબ્ધ થતા હેવાને કારણે નીલ અને નીલજ્ઞાન બનેને અભેદ છે. __ 148. न च ज्ञानार्थसंसर्गधर्म आकारो भवितुमर्हति । यदि हि पृथगर्थमनाकारं पृथक् च ज्ञानमनाकारमुपलभ्य संसृष्टयोर्ज्ञानार्थयोराकारवत्तामुपलभेमहि, तत इममाकारं संसर्गधर्म प्रतिपद्येमहि । न त्वयमस्ति क्रमः । अर्थरहितत्वेऽपि च स्मरणस्वप्नादिज्ञानानामाकारवत्वमस्तीत्युक्तम् । अतः कथं संसर्गधर्म आकारः । 148. જ્ઞાન અને અર્થના સંસર્ગને ધમ બનવાને આકાર લાયક નથી, કારણ કે પૃથફ અર્થને અનાકાર ઉપલબ્ધ કરી અને પૃથફ જ્ઞાનને અનાકાર ઉપલબ્ધ કરી પછી સંસૃષ્ટ અર્થ અને જ્ઞાનની આકારયુક્તના ઉપલબ્ધ કરતા હોઈએ તો આકારને સંસર્ગને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy