SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ કપ તત્ત્વજ્ઞાન મેક્ષનું સાક્ષાત્ કારણ છે અને કર્મ પરંપરાથી કારણ છે. कर्मसाध्येऽपवर्गे स्वर्गवदपायित्वप्रसङ्गात्, कृतकस्य सर्वस्यानित्यत्वात् । तस्मात् तत्वज्ञानमेव मोक्षोपाय इत्युक्तम् । 63, મીમાંસક -- નિત્ય કર્મનું અનુષ્ઠાન ન કરે તે વિન આવે, એટલે તે દ્વારા (=વિધવારણ દ્વારા) નિત્ય કર્મ બંધને પરિહારને ઉપાય હેઈમોક્ષનું અંગ બને. નૈયાયિક - ના, કારણ કે સંન્યાસવિધાનને પ્રત્યક્ષ ઉપદેશ છે એમ અમે કહ્યું છે જ. જેમના કષા પરિપકવ થયા નથી તેમના કપાયે ધીમે ધીમે પરિપાક પામે તેમાં કર્માનુષ્ઠાન ઉપાયભૂત હેઈ, પરંપરાથી કમ અપવર્ગનું કારણ છે એ અમે ચોક્કસ સ્વીકારીએ છીએ; જેમકે મનુએ કહ્યું છે કે “મહાયજ્ઞથી અને યજ્ઞોથી આ શરીરને બ્રહ્મ પ્રાપ્તિ ગ્ય કરવામાં આવે છે. [મનુસ્મૃતિ ૨.૩૮]. અધ્યાત્મવિદા કર્મકાંડને જ્ઞાનકાંડને ઉપાય જ માને છે. જો મોક્ષનું સાક્ષાત કારણ કમ માનીએ તે સ્વર્ગની જેમ મોક્ષના નાશની આપત્તિ આવે, કારણ કે કૃતક બધું અનિત્ય હોય છે. તેથી તત્ત્વજ્ઞાન જ મોક્ષને ઉપાય છે એમ કહ્યું છે. 64. यदपि यमनियमादिसाध्यज्ञानाङ्गभूतं कर्मजातं, तदपि तदङ्गतां गच्छन्न वार्यते । तत्कार्यत्वेऽपि यावद्गुणप्रध्वंसाभावस्वभावत्वाद् मोक्षस्य न क्षयित्वं स्वर्गवत्, अन्यस्तु न मोक्ष इत्युक्तम् । तत्पूर्वोक्तप्रक्रमेणापवर्ग प्राप्तेस्तत्त्वज्ञानमेवाभ्युपायः । कर्म त्वञ् तत्र शौंचादि किश्चित् ___ किञ्चित्तत्स्यादात्मसंस्कारपूर्वम् ॥ 64. યમ, નિયમ, વગેરેથી સાધ્ય તત્ત્વજ્ઞાનના અંગભૂત જે સઘળાં કર્મો છે તેમને પણ મોક્ષના અંગ બનતાં કોણ રોકી શકે ? મોક્ષ (પરંપરાથી] કર્મનું કાર્યો હોવા છતાં આત્માના જેટલા વિશેષ ગુણે છે તે બધાને પ્રર્વ સાભાવરૂપ મોક્ષ હાઈ મોક્ષ સ્વર્ગની જેમ ક્ષય પામતે નથી, અને બીજે કઈ મેક્ષ નથી, એમ અમે કહ્યું છે. તેથી પહેલાં જણાવી ગયા એ ક્રમે અપવર્ગ પ્રાપ્ત થતું હોવાથી તત્ત્વજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે, શૌચ આદિ કર્મ તે મોક્ષનું ગૌણ (અર્થાત પરંપરાથી) કારણ છે – જે આત્માને કંઈક કંધક સંસ્કાર કરીને આત્મામાં એક્ષપ્રાપ્તિ માટેની કંઈક કંઈક યોગ્યતા જન્માવીને) મેક્ષનું કારણ બને છે. 65. શાહ-તરવજ્ઞાનમાની ત્રિજ્યતામ | વેવયં તવય જ્યુત્તે. कुतो वा तस्य निःश्रेयससाधनत्वमवगतमिति । नन्वात्मज्ञानमपवर्गहेतुरिति बहुशः कथितमेवैतदिति कोऽयं प्रश्न: ? 65. શંકાકાર – હવે તત્ત્વજ્ઞાનને વિચાર કરે. કયા વિષયનું તત્ત્વજ્ઞાન મોક્ષપ્રાપ્ત કરાવવા સમર્થ છે ? તે મોક્ષનું સાધન છે એ શેમાંથી જાણ્યું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy