SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શારીગ્લિસણ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દેથી રહિત છે त्वात् । हिताहितप्रप्तिपरिहारयोग्यव्यापाराधिकरणं शरीरमुच्यते, न चेष्टामात्रस्याधिष्ठानम् । रथादिनाऽपि नातिव्याप्तिः, यथोक्तप्रक्रमवशादेव 'अन्येन प्रेरणायामसत्याम्' इति विशेषलाभात् । आत्मप्रयत्नातिरिक्तप्रेरकनिरपेक्षहिताहितोपादानपरित्यागोपाधिकचेष्टाविशेषाश्रयः शरीरमित्यर्थः । 3. શંકાકાર- ચેષ્ટા તે ક્રિયા છે વૃક્ષ વગેરે પણ ક્રિયાના આવ્યો હોવા છતાં તેમનામાં શરીરત્વ નથી, એટલે આ લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું છે. યાયિક–ના, આ લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું નથી, કારણ કે વિશિષ્ટ (અર્થાત મોક્ષ પ્રાપ્તિ માટે જાણવા જરૂરી ) પ્રમેયના લક્ષણના પ્રક્રમ ઉપરથી વિશિષ્ટ ચેષ્ટાના આશ્રયપણાને નિશ્ચય થાય છે. હિતપ્રાપ્તિ અને અહિત પરિવાર માટેના યોગ્ય વ્યાપારનું અધિષ્ઠાન શરીર કહેવાય છે, ચેષ્ટામાત્રનું અધિષ્ઠ ન શરીર કહેવાતું નથી. રથ વગેરેમાં પણ શરીરનું લક્ષણ લાગું પડતું નથી અને અતિવ્યાપ્તિ થતી નથી, કારણ કે યકત પ્રક્રમને લીધે અન્યની પ્રેરણું ન હોવા છતાં એવા વિશેષ લાભ છે. આત્મપ્રયત્નથી અતિરિક્ત અન્ય પ્રેરકની અપેક્ષા વિના હિતકાપ્તિ અને અહિતત્યાગરૂપ ઉપાધિને લીધે થતી વિશિષ્ટ ચેષ્ટાને આશ્રય શરીર છે, એ અર્થ છે. 4. ननु पाषाणान्तर्गतमण्डूकादिशरीरेषु तदाश्रयत्वादर्शनादव्याप्तिः । न, योग्यतायास्तत्रापि भावात् । सत्यामपि क्रियायोग्यतायां सर्वतो निर्विवरनिबिडदृषत्कर्प. रोपरुद्धावकाशतया चलितुमसौ न प्रभवति भेको वराकः । तथा च स्फुटिते तस्मिन्नेवाश्मनि तत्क्षणमेवासौ चलन् दृश्यते इति निबिडपाशसंयतशरीरवत् तदानीं चेष्टाया अदर्शनेऽपि नाव्याप्तिः ।। 4 શંકાકા-yષાણાન્તર્ગત દેડકાઓનાં શરીરમાં ચેષ્ટાશ્રયત્વ દેખાતું નથી એટલે પ્રસ્તુત લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે. યાયિક– ના, અવ્યાપ્તિદેષ નથી આવતો, કારણ કે તે પાષાણાન્તર્ગત દેડકાઓનાં શરીરમાં પણ ચેષ્ટાને આશ્રય બનવાની યોગ્યતા રહેલી છે. તે દેડકાઓનાં શરીરમાં ક્રિયા કરવાની યોગ્યતા હોવા છતાં ચારે બાજુથી વિવરરહિત, નિબિડ, પથરા-ઠીકરાંથી ઘેરાયેલા અવકાશમાં બિચારે દેડકે હલનચલન કરી શકતા નથી. પરંતુ જ્યારે તે પથર તૂટે છે ત્યારે તે જ ક્ષણે તે હલનચલન કરતે દેખાય છે, એટલે મુકેટોટ બાંધવામાં આવેલા બંધનથી જકડાયેલા શરીરની જેમ તે વખતે ચેષ્ટા ન દેખાતી હોવા છતાં અધ્યાપ્તિ નથી. 5. મુમુક્ષુશરીરમેa ઋસ્થમિળે, તેન ન મ રૂારીરામિતિ, અક્ષयत्वात् तेषामिति । तदयुक्तं, नियतस्य मुमुक्षणां शरीरस्याभावात् । तादृशि च भेकादिशरीराणि नितरां निवेदकारीणि भवन्ति, मुमुक्षुरपि च कर्मविपाकमनेकप्रकार Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy